ગંભીર કોરોના માંથી લગભગ સાજા થઈ ગયેલા શંકરરાવ કહે છે સયાજી માં બધું જ સારૂ છે

સરકારને મન અમૂલ્ય છે:અદના આદમીનું જીવન: ગંભીર કોરોના માંથી લગભગ સાજા થઈ ગયેલા શંકરરાવ કહે છે સયાજીમાં બધું જ સારૂ છે લગભગ ચારથી પાંચ દિવસ દર મિનિટે ૧૦ લિટર ઓકસીજન … Read More

અબોલ જીવો પ્રત્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અનોખી સંવેદનશીલતા

રાજ્યની રજિસ્ટર્ડ પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી સ્વાવલંબી-આત્મનિર્ભર બનવા રાજ્ય સરકાર સહાય આપશે રાજ્યમાં વરસાદની અનિયમીતતા-દુષ્કાળ અનાવૃષ્ટિના સમયમાં ઘાસચારાની તિવ્ર અછત ન સર્જાય તે માટે … Read More

આગામી તહેવારો સંયમ અને નિયમની તકેદારીઓ પાળીને ઉજવે:વિનોદ રાવ

વડોદરાના લોકો આગામી તહેવારો સંયમ અને નિયમની તકેદારીઓ પાળીને ઉજવે: ખાસ ફરજ પરના અધિકારીનો અનુરોધ વડોદરા, ૧૧ ઓક્ટોબર: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ વિનોદ રાવે વડોદરા શહેર અને … Read More

કોવિડ મેનેજમેન્ટના પરિણામે હોસ્પિટલ બેડ ઓકસીજનની ખોટ પડવા દીધી નથી: ડો.વિનોદ રાવ

કોવિડ મેનેજમેન્ટના છેલ્લા છ મહિના દરમિયાન અગ્રીમ આયોજનના પરિણામે હોસ્પિટલ બેડ ઓકસીજન કે માનવ સંપદા ની ખોટ પડવા દીધી નથી: ડો.વિનોદ રાવ વડોદરા, ૧૧ ઓક્ટોબર: એપ્રિલ અને મે મહિના માં … Read More

વડોદરા એપ્રિલમાં શરૂ થયેલી કોવિડની પ્રથમ વેવમાંથી પાર ઉતર્યું છે:ડો.વિનોદ રાવ

આનંદ ની વાત કોવિડ ના કેસો ધીમે ધીમે અને નિયંત્રિત રીતે ટોચના તબક્કે પહોંચે એ સ્થિતિ સર્જી શકાઈ એ કોવિડ મેનેજમેન્ટમાં નોંધપાત્ર સફળતા : ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવ … Read More

झामुमो के धनबाद महानगर उपाध्यक्ष व उनकी पत्नी की गोली मारकर हत्या

रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 11 अक्टूबर: धनबाद। झारखंड मुक्ति मोर्चा के धनबाद महानगर कमेटी के उपाध्यक्ष शंकर रवानी और उनकी पत्नी बालिका देवी की गोली मारकर शनिवार की रात … Read More

દ્વારકાના દરિયામાં શંકાસ્પદ બોટ મળી આવી જાણો પછી શું થયું…

અહેવાલ: જગત રાવલ, જામનગર દ્વારકા, ૧૧ ઓક્ટોબર: રાજ્ય પોલીસ અને અલગ અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલ સાગર સુરક્ષા કવચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, આ કવાયત દરમ્યાન દ્વારકાથી આશરે ૧૫ … Read More

રાજ્યની પાંજરાપોળોને સ્વાવલંબી-આત્મનિર્ભર બનાવવા નવી યોજના જાહેર

ટયૂબવેલ-સોલાર ઇલેકટ્રીકલ પેનલ-ગ્રીન ફોડર બેલર –ચાફકટર – ઇરીગેશન સીસ્ટમ – રેઇનગન કે સ્પ્રીન્કલર તથા પાણી માટેની પાઇપલાઇન માટે પાંજરાપોળ ને મળશે સહાય ગાંધીનગર,૧૧ ઓક્ટોબર: રાજ્યની પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો … Read More

SEEM અને DJMIT મોગર વચ્ચે કાર્યક્ષમ ઊર્જાના વપરાશ અંગે MOU

સોસાયટી ઑફ એનર્જી એન્જિનિયર્સ એન્ડ મેનેજર્સ ( SEEM ) અને ડૉ . જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ( DJMIT ) મોગર વચ્ચે કાર્યક્ષમ ઊર્જાના વપરાશ અંગે MOU બંને સંસ્થાઓ સાથે … Read More