અહમદાબાદ – મુઝફ્ફરપુર અને અમદાવાદ – ગોરખપુર વિશેષ મૈહર સ્ટેશન પર રોકાશે

31 ઓક્ટોબર સુધી અહમદાબાદ – મુઝફ્ફરપુર અને અમદાવાદ – ગોરખપુર વિશેષ મૈહર સ્ટેશન પર રોકાશે અમદાવાદ, ૨૧ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે, “મા શાર્દીયા કવાર નવરાત્રી મેળો” દરમિયાન … Read More

જામનગરની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ર૩ર બેડની ઇ- લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી

આપત્તિને અવસરમાં પલટાવી રાજ્યમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર વધુ સંગીન-સુદ્રઢ બનાવી રહ્યા છીયે:-મુખ્યમંત્રીશ્રી જામનગરની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ર૩ર બેડની કોવિડ હોસ્પિટલ –કેન્સરના રોગીઓની સારવાર માટેના લિનીયર એકસીલરટેર-સિટી સેમ્યુલેટર-પ્લાઝમા બેન્કના ઇ- લોકાર્પણ કરતાં … Read More

दिल्ली के परिवहन मंत्री कैलाश गहलोत ने HCNG संयंत्र और वितरण स्टेशन का उद्घाटन किया

राजघाट डिपो में स्थापित इस HCNG उत्पादन संयंत्र की क्षमता 4 टन / दिन है   HCNG ट्रायल आज से 50 बसों में  अगले 6 महीने तक चलेगा  रिपोर्ट: महेश … Read More

श्रमिकों के कल्याण में कोताही बर्दाश्त नहीं : सिसोदिया

उपमुख्यमंत्री मनीष सिसोदिया ने श्रम कार्यालय का औचक निरीक्षण किया, बोले-”ऐसी व्यवस्था बनाएं, जिससे किसी गरीब मजदूर को न पैसा देना पड़े, न धक्के खाने पड़े” दिल्ली में दस लाख … Read More

નર્મદા પૂર ને કારણે ગરુડેશ્વર કિનારા ને થયેલ નુકસાન માટે સરકાર નો મહત્વ નો નિર્ણય

નર્મદા નદી માં ચોમાસા માં આવેલ પૂર ને કારણે ગરુડેશ્વર કિનારા ને થયેલ નુકસાન માટે સરકાર નો મહત્વ નો નિર્ણય. નદી ના બંને કિનારે કોન્ક્રીટ ની મજબૂત દીવાલ બનાવાશે અહેવાલ: … Read More

વિશ્વ સ્તરીય યાત્રી સુવિધાઓ પૂરી પાડવા માટે અમદાવાદ રેલવે સ્ટેશનને પુનઃવિકસાવવામાં આવશે

અમદાવાદ રેલવે સ્ટેશન નું પુન:ર્વિકામ કરશે આરએલડીએ વિશ્વ સ્તરીય યાત્રી સુવિધાઓ પૂરી પાડવા માટે સ્ટેશનને પુનઃવિકસાવવામાં આવશે. અમદાવાદ, 20 ઓક્ટોબર 2020: રેલવે જમીન વિકાસ સત્તામંડળ (આરએલડીએ)એ અમદાવાદ રેલવે સ્ટેશનના પુન: … Read More

ઓખા-મુંબઇ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેનના ખંભાળીયા સ્ટેશન પર સ્ટોપેજ

અમદાવાદ, ૨૦ ઓક્ટોબર: મુસાફરોની માંગ અને સુવિધા માટે રેલ્વે પ્રશાસને 21 ઓક્ટોબર, 2020 થી ઓખા-મુંબઇ સેન્ટ્રલ અને મુંબઇ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેઇલ સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોને ખંભાલીયા સ્ટેશન પર સ્ટોપ આપ્યો … Read More

રાજકોટની પી.ડી.યુ. કોવીડ હોસ્પિટલમાં સેવાનો કર્મયોગ સાર્થક કરતાં ૫૫૦ નર્સિંગ કર્મયોગીઓ

રાજકોટની પી.ડી.યુ. કોવીડ હોસ્પિટલમાં સેવાનો કર્મયોગ સાર્થક કરતાં ૫૫૦ નર્સિંગ કર્મયોગીઓ ૧૭ નર્સિંગ દંપતિઓમાંથી ૯ દંપતિ સહિત ૧૦૨ નર્સિંગ સ્ટાફના કર્મીઓ કોરોના સંક્રમિત થયાં અને સાજા થઈ ફરી હાર્યા-થાક્યા વગર … Read More

હરદમ ખુશ અને બેફિકર રહેનારા સાપરિયા દંપતીની જીંદાદિલી પાસે કોરોનાએ ઘૂંટણ ટેકવ્યા

ગમે તે રોગથી ડરો નહીં પણ મક્કમ રહો, ચિંતામુક્ત રહો તમારી હિંમત જોઈ: કોરોના’ય ભાગી જશે – તુલસીભાઈ સાપરિયા સમરસમાં અમને શ્રેષ્ઠ સારવાર અને સવલતો મળી છે જો માર્ક્સ આપવાનાં હોય … Read More

દરેક નાગરિકનું બહુમુલ્ય જીવન બચાવવું આપણા હાથમાં છે

સરકાર અને આરોગ્ય કર્મીઓ પર આશિર્વાદની વર્ષા કરતા રાજકોટના કોરોના મુક્ત દર્દીઓ “દરેક નાગરિકનું બહુમુલ્ય જીવન બચાવવું આપણા હાથમાં છે, ગભરાયા વિના એન્ટીજન ટેસ્ટ કરાવો”:  હર્ષદભાઈ સાકરીયા  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ … Read More