જામનગરની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ર૩ર બેડની ઇ- લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી
આપત્તિને અવસરમાં પલટાવી રાજ્યમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર વધુ સંગીન-સુદ્રઢ બનાવી રહ્યા છીયે:-મુખ્યમંત્રીશ્રી જામનગરની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ર૩ર બેડની કોવિડ હોસ્પિટલ –કેન્સરના રોગીઓની સારવાર માટેના લિનીયર એકસીલરટેર-સિટી સેમ્યુલેટર-પ્લાઝમા બેન્કના ઇ- લોકાર્પણ કરતાં … Read More