જામનગરની સરકારી હોસ્પિટલના ઇન્ટરનલ તબીબો એ વિરોધ પ્રદર્શન કર્યું.

અહેવાલ: જગત રાવલ જામનગર, ૧૦ ડિસેમ્બર: જામનગરની ગુરુ ગોવિંદસિંહ covid હોસ્પિટલમાં આઠથી દસ કલાક સુધી ફરજ બજાવતા ઇન્ટરન તબીબોને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે અને હળાહળ અન્યાય સામે હવે … Read More

12 ડિસેમ્બરથી પાલનપુરમાં પીઆરએસ અને યુટીએસ કાઉન્ટર્સ નવી બિલ્ડિંગમાં શિફ્ટ થશે 

અમદાવાદ, ૧૦ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન ના પાલનપુર સ્ટેશન પર ડીડીકેટેડ ફ્રેટ કોરિડોર (ડીએફસીસી) ના નિર્માણ કાર્યને કારણે 12 ડિસેમ્બર 2020 થી પાલનપુર સ્ટેશન રિઝર્વેશન કાઉન્ટર્સ (પીઆરએસ) અને જનરલ … Read More

सम्पूर्ण भारतीय रेल पर सर्वाधिक स्क्रैप की बिक्री करके पश्चिम रेलवे “मिशन ज़ीरो स्क्रैप” की डगर पर निरंतर अग्रसर 

अहमदाबाद, 10 दिसम्बर: पश्चिम रेलवे निकट भविष्य में “मिशन जीरो स्क्रैप” के तहत सभी रेलवे प्रतिष्ठानों को स्क्रैप मुक्त बनाने के लिए प्रतिबद्ध होकर हरसम्भव बेहतरीन प्रयास सुनिश्चित कर रही … Read More

આખા ભારતીય રેલ્વે પર સ્ક્રેપનો સૌથી મોટો જથ્થો વેચીને પશ્ચિમ રેલ્વે “મિશન ઝીરો સ્ક્રેપ” ના માર્ગે નિરંતર અગ્રસર

અમદાવાદ, ૧૦ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વે નજીકના ભવિષ્યમાં “મિશન ઝીરો સ્ક્રેપ” અંતર્ગત તમામ રેલ્વે મથકોને સ્ક્રેપ મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને દરેક પ્રયત્નો શક્ય બનાવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019-20માં … Read More

પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થાની અધ્યક્ષાએ વલસાડમાં પ્રશંસનીય કામગીરી બદલ કોરોના યોદ્ધાઓને સન્માનિત કર્યા

વલસાડ: ૧૦ ડિસેમ્બર: વર્તમાનમાં ચાલી રહેલા કોવિડ -19 મહામારીને કારણે આપણા રાષ્ટ્ર સહિત આખું વિશ્વ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. દેશભરમાં 22 માર્ચ, 2020 થી લાગુ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન યાત્રી … Read More

पश्चिम रेलवे महिला कल्याण संगठन की अध्यक्षा ने वलसाड में सराहनीय कार्य के लिए कोरोना योद्धाओं को किया सम्मानित

वलसाड, 10 दिसंबर: वर्तमान में जारी कोविड-19 महामारी के कारण हमारे राष्ट्र सहित पूरा विश्व बुरी तरह प्रभावित हुआ है। पूरे देश में 22 मार्च, 2020 से लागू राष्ट्रव्यापी लॉकडाउन … Read More

ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે જે કાળા કાયદા લાવવામાં આવ્યાં એના કારણે આવનારા સમયમાં દેશમાં કંપની રાજ આવવાનું: ડૉ. મનિષ એમ. દોશી

અમદાવાદ, ૦૮ ડિસેમ્બર: ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે જે કાળા કાયદા લાવવામાં આવ્યાં એના કારણે આવનારા સમયમાં દેશમાં કંપની રાજ આવવાનું, અંગ્રેજોના સમયમાં જેમ ઈસ્ટ ઈન્ડિયા કંપની આખા દેશના … Read More

ગાંધીધામ – પુરીના સમયમાં બદલાવવધુ ત્રણ સ્ટોપેજ વધારવામાં આવ્યા

અમદાવાદ, ૦૮ ડિસેમ્બર: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ-પુરી-ગાંધીધામ સ્પેશિયલના પૂર્વ તટ રેલ્વે ઉપર પાર્વતીપુરમ, પલાસા અને સોમપેટા સ્ટેશનો પર હlલ્ટ આપવામાં આવ્યા છે. આ સાથે, આ ટ્રેનના સમયમાં … Read More

રાજ્યની વધુ એક હોસ્પિટલમાં લાગી આગ, દ્વારકાની હોસ્પિટલમાં આગ લાગી જાણો..

દ્વારકા ના જૂની નગર પાલિકા સામે એક ક્લિનિક માં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. અહેવાલ: જગત રાવલ, જામનગર દ્વારકા, ૦૭ ડિસેમ્બર: ક્લિનિક માં આગ લાગતાં ફાયર પહોચી આગ … Read More

ગૃહમંત્રી અમિત શાહ સાંજે 7 વાગે કિસાન નેતાઓને મળશે.. ઉકેલાવાની આશા…

અમદાવાદ, ૦૮ ડિસેમ્બર: ગૃહમંત્રી અમિત શાહ હવે કૃષિ સુધારા કાયદાને લઈને આંદોલનને કરી રહેલા ખેડૂતો ને મળવા માટે તૈયાર થયાં છે. ગૃહમંત્રી અમિત શાહે 8 ડિસેમ્બર 2020 ના રોજ એટલે … Read More