12 ડિસેમ્બરથી પાલનપુરમાં પીઆરએસ અને યુટીએસ કાઉન્ટર્સ નવી બિલ્ડિંગમાં શિફ્ટ થશે
અમદાવાદ, ૧૦ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન ના પાલનપુર સ્ટેશન પર ડીડીકેટેડ ફ્રેટ કોરિડોર (ડીએફસીસી) ના નિર્માણ કાર્યને કારણે 12 ડિસેમ્બર 2020 થી પાલનપુર સ્ટેશન રિઝર્વેશન કાઉન્ટર્સ (પીઆરએસ) અને જનરલ ટિકિટ બુકિંગ કાઉન્ટર્સ (યુટીએસ) નવી બિલ્ડિંગમાં આરએમએસની સામે શિફ્ટ કરવામા આવી રહ્યા છે. મુસાફરોને વિનંતી છે કે ઉપર જણાવેલ પ્રમાણે આ સેવાઓનો લાભ લે.