જામનગરમાં સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધાના વિજેતાઓને સન્માનીત કરાયા

મહાનગરપાલિકા દ્વારા 12 કેટેગરીમાં યોજાયેલી સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોને મોમેન્ટો, સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા મહાનગરપાલિકાનું રેન્કીંગ વધારવા લોકોનો સહયોગ આવશ્યક કમીશ્નર પટેલ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૬ ડિસેમ્બર: જામનગર … Read More

સરદાર પટેલે સિંધ-પાકિસ્તાનથી આવેલા સિંધીઓને ભારતમાં ક્યાં-ક્યાં વસાવ્યા ?

[૧૫ ડીસેમ્બર: સરદાર પટેલની પૂણ્યતિથી, ૧૮ ડીસેમ્બર: ઇન્ટરનેશનલ માઈગ્રન્ટસ ડે] સરદાર પટેલે સિંધ-પાકિસ્તાનથી આવેલા સિંધીઓને ભારતમાં ક્યાં-ક્યાં વસાવ્યા ? અમદાવાદમાં છે એવું ‘સરદાર નગર’ ભારતમાં બીજે ક્યાં છે? ભારતમાં આવેલા … Read More

લેન્ડ ગ્રેબર્સ – ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવી કડકમાં કડક સજા માટે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો અમલ નવું સિમાચિન્હ બનશે: મુખ્યમંત્રી શ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ઐતિહાસિક નિર્ણય ભૂમાફિયાઓને અંકુશમાં લઇ ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવાની સંકલ્પબદ્ધતા સાથે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો કડક અમલ કરતી કાયદાકીય જોગવાઇઓ જાહેર … Read More

ભારત બે દાયકામાં વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સ્થાન પામશેઃ અંબાણી

ફેસબૂકના સર્જક ઝુકરબર્ગે ભારતને ખાસ દેશ ગણાવ્યો, વોટ્સએપ પેમેન્ટ સેવાઓ વધુ વિસ્તારશે નવી દિલ્હી, 15 ડિસેમ્બર: ફેસબૂકના વડા માર્ક ઝુકરબર્ગ સાથેની એક મહત્વની વાતચીતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ભારતનો … Read More

સરદાર પટેલ ની સંકલ્પ ભૂમિ સોમનાથ ખાતે તેમના 71 માં નિર્વાણ દિન ની ઉજવણી કરવામાં આવી..

અમદાવાદ, ૧૫ ડિસેમ્બર: 13 નવેમ્બર 1947, ના દિવસે સમુદ્ર જળ હાથમાં રાખી સોમનાથ મંદિર ના પૂનઃનિર્માણ નો સંકલ્પ સરદાર વલ્લભ ભાઇ પટેલ દ્વારા લેવામાં આવેલ,  કાળક્રમે સરદાર નવનિર્મિત સોમનાથ મંદિર … Read More

રાજકોટ અને સિકંદરાબાદ વચ્ચે દોડતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન 16 રાઉન્ડ વિસ્તૃત

અમદાવાદ, ૧૫ ડિસેમ્બર: યાત્રીઓની સગવડ અને વધારાની ભીડને સમાયોજન કરવા માટે વધુ એક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોને વિવિધ સ્થળો સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની એક જોડી રાજકોટ અને … Read More

અમદાવાદ મંડળ પર ઉર્જા સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરાઈ

 અમદાવાદ, ૧૫ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર 9 થી 15 ડિસેમ્બર 2020 સપ્તાહને તરીકે ઉજવવામાં આવ્યો, વિભાગીય રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે ઉર્જા સંરક્ષણ તરફ લોકોમાં … Read More

કચ્છની ધરા પર વિકાસના ત્રણ નૂતન સીમા ચિન્હોનો શિલાન્યાસ

વડાપ્રધાનશ્રીના હસ્તે તમામ પ્રોજેકટનું વર્ચ્યુઅલ શિલાન્યાસ ખાવડા ખાતે “હાઇબ્રીડ રિન્યુઅલ એનર્જી પાર્ક” અને માંડવી ખાતે “ડિસેલીનેશન પ્લાન્ટ”નું શિલાન્યાસ સરહદ ડેરીના પેકેજીંગ પ્લાન્ટના શુભારંભ થકી ગુજરાતની શ્વેતક્રાંતિમાં છલાંગ કચ્છમાં ૭0 હજાર … Read More

સિવિલ હોસ્પિટલમાં C.S.R. પ્રવૃતિ હેઠળ સેવાભાવી સંસ્થા અને કંપની દ્વારા ૧૦૦ ટેબલેટ ભેટ કરાયા…

ફ્રંટલાઈન કોરોના વોરિયર્સના સંતાનોના ડિજિટલ શિક્ષણ માટે સહાયની સરવાણી વહી…. સિવિલ હોસ્પિટલમાં C.S.R. પ્રવૃતિ હેઠળ સેવાભાવી સંસ્થા અને કંપની દ્વારા ૧૦૦ ટેબલેટ ભેટ કરાયા… અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૧૫ ડિસેમ્બર: … Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓ.પી.ડી ફરી કાર્યરત કરાઇ

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ની સૂચના અનુસાર અમદાવાદ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓ.પી.ડી ફરી વખત શરૂ કરવામાં આવી છે. કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલમાં સવારે ૯ થી 1 વાગ્યાની … Read More