મુખ્યમંત્રીશ્રી એ નૂતન વર્ષમાં અંબાજી માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન કરી શિશ ઝુકાવ્યું

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિક્રમ સંવત ના નૂતન વર્ષમાં અંબાજી માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન કરી શિશ ઝુકાવ્યું રાજ્ય અને દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી અંબાજી, … Read More

બ્રેકિંગ: ગુજરાતમાં લોકડાઉનનું કોઇ જ પ્લાનિંગ નથી

ગાંધીનગર, ૨૦ નવેમ્બર: મુખ્યમંત્રી રૂપાણીનું લોકડાઉન અંગે મોટું નિવેદન અમદાવાદમાં શનિવાર અને રવિવારે કર્ફ્યૂ તકેદારી રૂપે જાહેર કરાયો છે. ગુજરાતમાં લોકડાઉનનું કોઇ જ પ્લાનિંગ નથી ગુજરાતમાં લોકડાઉન લગાવવાની વાત અફવા … Read More

મહેસુલ વિભાગની યોજનાઓના ૫૭ લાભાર્થીઓને કલેક્ટરશ્રી રેમ્યા મોહનના હસ્તે હુકમો અપાયા

રાજકોટ કલેકટર કચેરી ખાતે ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો  મહેસુલ વિભાગની યોજનાઓના ૫૭ લાભાર્થીઓને કલેક્ટરશ્રી રેમ્યા મોહનના હસ્તે હુકમો અપાયા  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, તા.૧૯ નવેમ્બર: નાગરિકોના હિત-લાભ માટે પારદર્શિતા પૂર્વક વહીવટ … Read More

રવિવારે CA ની પરીક્ષા, કરફ્યુને કારણે વિદ્યાર્થીઓ ની ચિંતા વધી…

અમદાવાદ, ૨૦ નવેમ્બર: અમદાવાદ રવિવારે CA ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ની ચિંતા વધી… કરફ્યુને કારણે વિદ્યાર્થીઓની પરિક્ષા મોકૂફ અંગે લેવાઈ શકે છે નિર્ણય. 400 સેન્ટર પરથી 4.5 લાખ વિદ્યાર્થીઓ આપી … Read More

डीडीयू के डाॅक्टर आईसीयू बेड को 50 से बढ़ा 100 तक करने पर हुए सहमत- सीएम केजरीवाल

डीडीयू का दौरान कर कोविड से निपटने की तैयारियों की समीक्षा की, डाॅक्टर आईसीयू बेड को 50 से बढ़ा 100 तक करने पर हुए सहमत- सीएम अरविंद केजरीवाल – डीडीयू … Read More

NEWS UPDATE: 23 નવેમ્બર થી શાળા કોલેજીસ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ

ગાંધીનગર, ૧૯ નવેમ્બર: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ 23 નવેમ્બર થી શાળા કોલેજીસ શરૂ કરવાનો નિર્ણય કોરોના ની પ્રવર્તમાન પરિસ્થિતિ ને કારણે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

બિગ બ્રેકીંગ ન્યૂઝ. : અમદાવાદમાં શુક્રવારે રાત્રિના 9થી સોમવારે સવારે 6 સુધી સંપૂર્ણ કર્ફ્યૂ. સજ્જડ બંધ રાખવા આદેશ.

અમદાવાદ, ૧૯ નવેમ્બર: અમદાવાદમાં શુક્રવારે રાત્રિના 9થી સોમવારે સવારે 6 સુધી સંપૂર્ણ કર્ફ્યૂ. સજ્જડ બંધ રાખવા આદેશ.

શાળાઓ-કોલેજો શરૂ થતાં ઓનલાઇન એજ્યુકેશન બંધ નહિ કરાય હાજરી એકદમ મરજીયાત છે: શિક્ષણ મંત્રીશ્રી

રાજ્યમાં ર૩ નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળા-કોલેજોમાં ફરી શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગેની સજ્જતા-વ્યવસ્થાઓની સર્વગ્રાહી સમીક્ષા કરતા શિક્ષણ મંત્રીશ્રી ગાંધીનગરના કમાન્ડ-કંટ્રોલ સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ DEO-યુનિવર્સિટી વાઇસ ચાન્સેલરશ્રીઓ-શાળા સંચાલકો સાથે … Read More

અમદાવાદથી ચલાવવામા આવશે મુઝફ્ફરપુર અને દરભંગા માટે ફેસ્ટિવલની સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ, ૧૯ નવેમ્બર: આગામી તહેવાર છઠ પૂજાને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ – મુઝફ્ફરપુર અને અમદાવાદ – દરભંગા વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન (વિશેષ ભાડા સાથે) 22 … Read More

જામનગર એસઓજી બ્રાંચમાં કોરોના વિસ્ફોટ અડધો ડઝન જવાનો સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગર એસઓજી બ્રાંચમાં કોરોના વિસ્ફોટ થયો છે. પીઆઇ, પીએસઆઇ સહિત અડધો ડઝન જવાનો કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ નવેમ્બર: દિવાળીનો પર્વ … Read More