નોકરિયાતો માટે સારા સમાચાર.. સરકારે બનાવ્યા નવા કાયદા..

અમદાવાદ, ૨૨ નવેમ્બર: મોદી સરકાર દ્વારા કામના કલાકો ને લઈને મહત્વના સુધારા કર્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયએ સંસદમાં પસાર કરેલા એક બિલમાં કામના કલાક વધારવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. … Read More

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં થયો કરોડનો વધારો, મુકેશ અંબાણીને છોડ્યા પાછળ… જાણો વિગતે

અમદાવાદ, ૨૨ નવેમ્બર: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે તમામ શ્રીમંત ભારતીયોની સરખામણીમાં સૌથી વધુ વધારો થયો છે. આ વધારો એટલો બધો છે કે તેમણે એશિયાના સૌથી ધનિક … Read More

उपमुख्यमंत्री मनीष सिसोदिया ने पटपड़गंज में किया मास्क वितरण

उपमुख्यमंत्री मनीष सिसोदिया ने पटपड़गंज में मास्क वितरण किया, सोशल डिस्टेंस पर जागरूकता अभियान में बोले- कोरोना से बचाव के लिए हाथ जोड़कर विनती, नहीं मानने पर सख्ती भी रिपोर्ट: … Read More

નિરાધાર ગંગા સ્વરૂપ બહેનોનો આધારસ્તંભ બની પેન્શન સહાય

સુરત જિલ્લામાં દર મહિને રૂા.૧૨૫૦ લેખે ૩૬૩૮૪ વિધવા બહેનોને રૂા.૪.૫૪ કરોડનું પેન્શન મળે છે સુરત જિલ્લામાં ઓકટોબર-૨૦૨૦માં ૩૬૩૮૪ ગંગા સ્વરૂપા બહેનોને એરીયર્સ સાથે રૂા.૮.૫૮ કરોડની સહાય આપવામાં આવી સુરત, ૨૧ … Read More

પરેશભાઈ ધાનાણી એ પુજ્ય જલારામ બાપા ની જન્મ જયંતી નિમિત્તે આરતી ઉતારી હતી

અમરેલી, ૨૧ નવેમ્બર: આજરોજ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી એ અમરેલીના જલારામ મંદિરે પુજ્ય જલારામ બાપા ની જન્મ જયંતી નિમિત્તે દર્શન કરી આરતી ઉતારી હતી.

પીરાણા આગ દુર્ઘટનામાં અનાથ બનેલા બાળકોની વ્હારે આવ્યું જિલ્લા વહીવટી તંત્ર

મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી આર્થિક સહાયનો ચેક અને પાલક માતા-પિતા યોજના અન્વયે માસિક રૂ. ૩ હજારની સહાયનો હુકમ પત્ર જિલ્લા કલેક્ટરશ્રીએ બંન્ને બાળકોને એનાયત કર્યો અહેવાલ: ઉમંગ બારોટ અમદાવાદ, ૨૧ નવેમ્બર: … Read More

અમદાવાદથી કોરોના ના દર્દીઓને લવાયા આણંદ ગતરાતથી હાલ સુધી ૫૦ જેટલા દર્દીઓ લવાયા

આણંદ, ૨૧ નવેમ્બર: અમદાવાદથી કોરોના ના દર્દીઓને લવાયા આણંદ ગતરાતથી હાલ સુધી ૫૦ જેટલા દર્દીઓ લવાયા – સુત્ર અમદાવાદમાં પથારીઓ ખુટી પડતા દર્દીઓને આણંદ લાવવાનું શરુ કરાયુ કરમસદ અને ચાંગા … Read More

અમદાવાદ શહેરમાં લંબાઇ શકે છે દિવસનો કફૅયુ ?

અમદાવાદ, ૨૧ નવેમ્બર: અમદાવાદ શહેરમાં લંબાઇ શકે છે દિવસનો કફૅયુ શ્રી રાજીવ ગુપ્તાએ આપ્યો સંકેત ગુજરાતમાં કોરોનાએ અચાનક જ માથુ ઉચક્યું છે. દિવાળી બાદથી જ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા … Read More

જૂનાગઢ: ચાલુ વર્ષે નહીં યોજાય ગિરનારની લીલી પરિક્રમા

ચાલુ વર્ષે નહીં યોજાય ગિરનારની લીલી પરિક્રમા કોરોના સ્થિતીને લઈને વહીવટી તંત્રનો નિર્ણય લીલી પરિક્રમા માટે નહીં આવવા તંત્રની લોકોને અપીલ જંગલમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું સંભવ નથી પરંપરા જાળવી રાખવા … Read More

કલિંગ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી) એ વર્ષ 2020નો ‘ધ અવાર્ડ્સ એશિયા’ જીત્યો

કલિંગ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી) ડીમ્ડ વિશ્વવિદ્યાલયે 17 નવેમ્બર 2020ના રોજ ટાઈમ્સ હાયલ એજ્યુકેશન (ટી.એચ.ઈ.) દ્વારા અપાતો ‘ધ અવાર્ડ્સ એશિયા’ જીત્યો છે. કે.આઈ.આઈ.ટી.ને વર્કપ્લેસ ઑફ ધ ઈયર (વર્ષનું કાર્યસ્થળ) … Read More