જૂનાગઢ: ચાલુ વર્ષે નહીં યોજાય ગિરનારની લીલી પરિક્રમા

ચાલુ વર્ષે નહીં યોજાય ગિરનારની લીલી પરિક્રમા કોરોના સ્થિતીને લઈને વહીવટી તંત્રનો નિર્ણય લીલી પરિક્રમા માટે નહીં આવવા તંત્રની લોકોને અપીલ જંગલમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું સંભવ નથી પરંપરા જાળવી રાખવા … Read More