અમદાવાદથી કોરોના ના દર્દીઓને લવાયા આણંદ ગતરાતથી હાલ સુધી ૫૦ જેટલા દર્દીઓ લવાયા

આણંદ, ૨૧ નવેમ્બર: અમદાવાદથી કોરોના ના દર્દીઓને લવાયા

  • આણંદ ગતરાતથી હાલ સુધી ૫૦ જેટલા દર્દીઓ લવાયા – સુત્ર
  • અમદાવાદમાં પથારીઓ ખુટી પડતા દર્દીઓને આણંદ લાવવાનું શરુ કરાયુ
  • કરમસદ અને ચાંગા હોસ્પિટલમાં અપાશે સારવાર
  • આણંદ આરોગ્ય વિભાગ દ્રારા કંટ્રોલ રુમ કરાશે શરુ
whatsapp banner 1