અમદાવાદથી કોરોના ના દર્દીઓને લવાયા આણંદ ગતરાતથી હાલ સુધી ૫૦ જેટલા દર્દીઓ લવાયા
આણંદ, ૨૧ નવેમ્બર: અમદાવાદથી કોરોના ના દર્દીઓને લવાયા
- આણંદ ગતરાતથી હાલ સુધી ૫૦ જેટલા દર્દીઓ લવાયા – સુત્ર
- અમદાવાદમાં પથારીઓ ખુટી પડતા દર્દીઓને આણંદ લાવવાનું શરુ કરાયુ
- કરમસદ અને ચાંગા હોસ્પિટલમાં અપાશે સારવાર
- આણંદ આરોગ્ય વિભાગ દ્રારા કંટ્રોલ રુમ કરાશે શરુ