केंद्रीय गृहमंत्री ने कोविड योधाओं को इस महामारी से लड़ने में उनके अतुलित योगदान और बलिदान के लिए उन्हें नमन किया

03 MAY 2020 by PIB Delhi केंद्रीय गृहमंत्री, श्री अमित शाह ने आज कोविड योधाओं को इस महामारी से लड़ने में उनके अतुलित योगदान और बलिदान के लिए उन्हें नमन … Read More

जनऔषधि केन्द्रों ने अप्रैल, 2020 में रिकॉर्ड 52 करोड़ रुपये बिक्री का टर्नओवर किया

कोविड-19 लॉकडाउन के दौरान जनऔषधि केन्द्रों ने अप्रैल, 2020 में रिकॉर्ड 52 करोड़ रुपये काबिक्री टर्नओवर प्राप्त किया 03 MAY 2020 by PIB Delhi कोविड-19 लॉकडाउन के कारण खरीद और … Read More

4 मई से पोरबंदर- शालीमार के बीच पार्सल स्पेशल ट्रेन की 12 सेवा

पश्चिम रेलवे चलायेगी आवश्यक वस्तुओं की आपूर्ति के लिएपोरबंदर- शालीमार के बीच पार्सल स्पेशल ट्रेन की 12 सेवाCOVID-19 आपदा के दौरान देश के विभिन भागों में दवाइयाँ, चिकित्सा उपकरण, खाद्य … Read More

લોકડાઉન દરમિયાન ભારતીય રેલ્વે ના કુલ પાર્સલ લોડિંગ માં 49%
અને આવક માં 41% યોગદાન આપીને પશ્ચિમ રેલ્વે ફરી એકવાર રહી ટોચ પર

લોકડાઉન દરમિયાન ભારતીય રેલ્વે ના કુલ પાર્સલ લોડિંગ માં 49%અને આવક માં 41% યોગદાન આપીને પશ્ચિમ રેલ્વે ફરી એકવાર રહી ટોચ પર પશ્ચિમ રેલ્વે દ્વારા 7 પાર્સલ સ્પેશિયલ ટ્રેનોની વધુ … Read More

भारतीय रेल की कुल पार्सल लोडिंग में 49% और आय में 41% का योगदान देकर पश्चिम रेलवे एक बार फिर रही अव्वल

लॉकडाउन के दौरान भारतीय रेल की कुल पार्सल लोडिंग में 49%और आय में 41% का योगदान देकर पश्चिम रेलवे एक बार फिर रही अव्वल पश्चिम रेलवे द्वारा 7 पार्सल विशेष ट्रेनों की 82 और … Read More

प्रधानमंत्री ने भारत में विकास को गति देने के लिए वित्तीय क्षेत्र, संरचनात्मक और कल्याणकारी उपायों पर चर्चा करने के लिए एक विस्तृत बैठक की अध्यक्षता की

by PIB Delhi प्रधानमंत्री ने वर्तमान संदर्भ में विकास और कल्याण को गति देने के लिए संरचनात्मक सुधारों के साथ-साथ वित्तीय क्षेत्र में हस्तक्षेप के माध्यम से रणनीतियों पर चर्चा … Read More

रेलवे केवल राज्य सरकारों द्वारा निर्धारित किये गये यात्रियों को ही स्वीकार करेगा

रेलवे केवल राज्य सरकारों द्वारा लाये गये एवं निर्धारित किये गये यात्रियों को ही स्वीकार कर रहा है अन्य किसी यात्री समूह या व्यक्ति को स्टेशन पर नहीं आना है … Read More

લોકડાઉનમાં કામ બંધ હતું છતાં પણ પુરતી કાળજી લેવાઇ હતી, વતન પરત જવાનો વિચાર પણ નથી આવ્યો”

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બાંધકામના કામો શરૂ “લોકડાઉનમાં કામ બંધ હતું છતાં પણ પુરતી કાળજી લેવાઇ હતી, હવે તો કામ પણ શરૂ થઇ ગયું છે. વતન પરત જવાનો વિચાર પણ નથી … Read More

પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે ચર્ચા કરવા બેઠક યોજી

by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષિ ક્ષેત્ર સંબંધિત સમસ્યાઓ અને તેમાં જરૂરી સુધારા અંગે ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં કૃષિ માર્કેટિંગ, માર્કેટમાં લાવવા યોગ્ય સિલક જથ્થાનું વ્યવસ્થાપન, સંસ્થાકીય ધિરાણ સુધી ખેડૂતોની પહોંચ અને કૃષિ ક્ષેત્રે રહેલા વિવિધ પ્રતિબંધોને યોગ્ય કાયદાના પીઠબળ સાથે મુક્ત કરવા જેવા મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વર્તમાન માર્કેટિંગ ઇકો- સિસ્ટમમાં વધુ વ્યૂહાત્મક મદદ કરવા અને ઝડપી કૃષિ વિકાસને ધ્યાનમાં રાખીને જરૂરી સુધારા લાવવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે છૂટછાટ સાથે ધિરાણનો પ્રવાહ, પીએમ-કિસાન લાભાર્થીઓ માટે વિશેષ કિસાન ક્રેડિટ કાર્ડમાં વધારો અને ખેડૂતોને તેમની ખેત ઉપજોનું સારું વળતર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યની અંદર અને આંતર રાજ્ય વ્યાપારની સુવિધા આપવી વગેરે કેટલાક મહત્વના ક્ષેત્રો આ બેઠકમાં આવરી લેવામાં આવ્યા હતા. ઇ-કોમર્સ સક્ષમ બનાવવા માટે વિવિધ પ્લેટફોર્મના પ્લેટફોર્મ તરીકે ઇ-નામ તૈયાર કરવું એ પણ આ બેઠકમાં ચર્ચાયેલો એક મહત્વનો મુદ્દો હતો. ખેતીની નવી રીતો તૈયાર કરવા માટે દેશમાં એકસમાન કાનૂની માળખું તૈયાર કરવાની સંભાવનાઓ ચકાસવા અંગે પણ ચર્ચા થઇ હતી કારણ કે, આમ કરવાથી કૃષિલક્ષી અર્થતંત્રમાં મૂડી અને ટેકનોલોજી બંનેની આવક વધશે. પાકમાં બાયો-ટેકનોલોજીકલ વિકાસના નફા અને નુકસાન થવા ઉત્પાદકતામાં વધારો અને ઇનપુટ ખર્ચમાં ઘટાડો કરવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઇ હતી. જમીન ભાડાપટ્ટા અધિનિયમના મોડેલ સંબંધિત પડકારો અને નાના તેમજ સીમાંત ખેડૂતોના હિતોને કેવી રીતે સુરક્ષિત રાખવા તે અંગે પણ આ બેઠકમાં વિગતે ચર્ચા થઇ હતી. વર્તમાન સમય સાથે સુસંગત આવશ્યક કોમોડિટી અધિનિયમ બનાવવો એ કેવી રીતે હાલના સમયમાં સુસંગતત છે તેની પણ ચર્ચા થઇ હતી, જેથી પોસ્ટ-પ્રોડક્શન કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટાપાયે રોકાણને પ્રોત્સાહન આપી શકાય અને કોમોડિટી ડેરિવેટીવ બજારો પર પણ સકારાત્મક અસર પડે. કૃષિ કોમોડિટી નિકાસને વેગ આપવા માટે બ્રાન્ડ ઇન્ડિયાનું નિર્માણ, વિશેષ કોમોડિટીને અનુલક્ષીને બોર્ડ/ કાઉન્સિલનું ગઠન અને કૃષિ ક્લસ્ટરો/ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જેવા અન્ય કેટલાક હસ્તક્ષેપો અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઇ હતી. કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ સર્વોપરી મહત્વપૂર્ણ છે કારણ કે, તેમાં આપણા ખેડૂતો માટે સંપૂર્ણ મૂલ્ય સાંકળ અનલૉક કરવાની સંભાવનાઓ છુપાયેલી છે. પ્રધાનમંત્રીએ છેવાડાની વ્યક્તિ સુધી ટેકનોલોજીનો પ્રસાર વધારવા પર અને આપણા ખેડૂતોને વૈશ્વિક મૂલ્ય સાંકળમાં વધુ સ્પર્ધાત્મક બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. કૃષિ અર્થતંત્રને ધબકતુ કરવા માટે, કૃષિ વ્યાપારમાં વધુ પારદર્શકતા લાવવા અને ખેડૂતો સુધી મહત્તમ લાભ પહોંચે તે માટે FPOની ભૂમિકા વધુ મજબૂત બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. એકંદરે, ખેડૂતોને સારા બજાર ભાવો મળી રહે અને તેમને પસંદગીની તકો મળે તે માટે બજારનું નિયમન કરવા માટેના પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરીને તેમાં જરૂરી ફેરફાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

વેન્ટિલેટર કેર હેઠળના કોરોના દર્દી સાજા થતાં ગોત્રી હોસ્પિટલના તબીબો એ ગર્વ અને ખુશી અનુભવી…

. વડોદરા,૦૨મે ૨૦૨૦ડેડીકેટલી સિંસિયરલી વિથ પેશન કામ કરો તો વેન્ટિલેટર પર થી દર્દીને બહાર લાવી શકાય અને સાજા કરી શકાય એ અમે શીખ્યા… ડો.સુકેતુ..વેન્ટિલેટર કેર હેઠળ સારવાર લેનારાઅરવિંદભાઈ પટણી સહિત … Read More