કોવિડ-19ના કારણે લાગુ લૉકડાઉન દરમિયાન જન ઔષધી કેન્દ્રો પર એપ્રિલ 2020માં રૂ. 52 કરોડના ટર્નઓવર સાથે વિક્રમી વેચાણ

નવી દિલ્હી, પી આઈ વી કોવિડ19ના કારણે લાગુ કરવામાં આવેલા  લૉકડાઉન દરમિયાન ખરીદી અને લોજિસ્ટિક્સની સમસ્યાઓ હોવા છતાં પણ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રો –PMBJAKએ એપ્રિલ 2020માં રૂ52 કરોડના ટર્ન ઓવર સાથે વિક્રમી વેચાણ  કર્યું છે જ્યારે માર્ચ 2020માં રૂપિયા 42 કરોડનું  વેચાણ થયું હતું. એપ્રિલ 2019માં જન ઔષધી  કેન્દ્રો પર રૂ. 17 કરોડનું વેચાણ થયું હતું. અત્યારે આખો દેશ કોવિડ19 મહામારીના કારણે  ઉભા થયેલા વિરાટ પડકારનો સામનો કરી રહ્યો  હોવાથી, દવાઓ અને તબીબી ઉપકરણોની માંગમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે અને આ માંગને  પૂરી કરવા માટે જન ઔષધી કેન્દ્રોએ એપ્રિલ  2020ના મહિનામાં રૂપિયા 52 કરોડની પરવડે  તેવા દરે અને ગુણવત્તાપૂર્ણ દવાઓનું લોકોમાં  વેચાણ કર્યું છે. આ કારણે દેશવાસીઓને રૂપિયા  300 કરોડની બચત થઇ છે કારણ કે, જન  ઔષધી કેન્દ્રોની દવાઓ સામાન્ય બજાર કિંમતની તુલનાએ 50 થી 90 ટકા સુધી સસ્તી હોય છે. ભારત સરકારના કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી.વી સદાનંદ ગૌડા તેમજ રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આટલા  મોટા ટર્નઓવરનો આંકડો હાંસલ કરવા બદલ  અને વિપરિત સંજોગોમાં જ્યારે દેશ જરૂરિયાતની સ્થિતિમાં આવીને ઉભો છે તેવા સમયે અવિરત  અને અથાક પરિશ્રમ કરવા બદલ જન ઔષધી  સ્ટોરના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી ગૌડાએ ખાતરી આપી હતી કે, તેમનું મંત્રાલય પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના  (PMBJP) દ્વારા સમગ્ર દેશના લોકોને પરવડે તેવી કિંમતે વિના અવરોધે દવાનો જથ્થો પૂરો પાડવા  માટે પ્રતિબદ્ધ છે. કોવિડ-19 સામેની લડાઇમાં ભારત સરકાર  PMBJP જેવી નોંધનીય યોજનાઓ દ્વારા આરોગ્ય  સંભાળ તંત્રના ચહેરામાં ક્રાંતિકારી પરિવર્તન લાવી રહી છે. આ યોજના દ્વારા 900થી વધુ જેનેરિક  દવાઓ અને 154 સર્જિકલ ઉપકરણો તેમજ  … Read More

पश्चिम रेलवे और आईआरसीटीसी के मिशन फूड़ डिस्ट्रिब्यूशन में 3 मई को एक दिन में 13 हज़ार भोजन पैकेटों का वितरण

अहमदाबाद,03 मई 2020 पश्चिम रेलवे और आईआरसीटीसी द्वारा संयुक्त रूप से आयोजित किया जा रहा मिशन फूड़ डिस्ट्रिब्यूशन, 3 मई, 2020 को अपने 36 वें दिन में प्रवेश कर गया। … Read More

पश्चिम रेलवे की 7 पार्सल स्पेशल ट्रेनें आज देश के विभिन्न हिस्सों के लिए रवाना

पश्चिम रेलवे राष्ट्र और लोगों के प्रति अपनी सम्पूर्ण प्रतिबद्धता के साथ, बड़े पैमाने पर यह सुनिश्चित कर रही है कि कोरोना महामारी के इस कठिन समय के दौरान, देश … Read More

પશ્ચિમ રેલવે ની 7 પાર્સલ વિશેષ ટ્રેનો દેશ ના વિવિધ ભાગો માટે આજે રવાના

અમદાવાદ,૦૩,એપ્રિલ ૨૦૨૦ પશ્ચિમ રેલ્વેએ રાષ્ટ્ર અને લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે કોરોના રોગચાળાના આ મુશ્કેલ સમયમાં દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ ની સપ્લાય જળવાઈ રહે તે માટે મોટા પ્રમાણમાં કામ કરવાનું ચાલુ રાખ્યું … Read More

ગ્રીન ઝોનવાળા જિલ્લામાં એસટી બસોમાં 30 મુસાફરોના વહન કરવાની છૂટ અપાઈ : ટેક્સી કે કેબમાં ડ્રાઇવર + અન્ય બે લોકો મુસાફરી કરી શકશે

કોરોના સંક્રમણને અટકાવવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા અનુસાર ગુજરાતમાં લૉકડાઉનનો કડક અમલ કરાશે મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની કુમાર…..:: મુખ્યમંત્રીશ્રી દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયો ::• રેડ ઝોનમાં આવતા અમદાવાદ, સુરત, … Read More

સમગ્ર રાજ્યમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા,બીડી-સીગરેટની દુકાનો અને લિકર શોપ બન્દ રહેશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં લોકડાઉન લંબાવવાની સ્થિતિમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે• રાજ્યના ૬ શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર અને રાજકોટ માં જીવન જરુરિયાતની વસ્તુઓ દૂધ, અનાજ, … Read More

केंद्रीय गृहमंत्री ने कोविड योधाओं को इस महामारी से लड़ने में उनके अतुलित योगदान और बलिदान के लिए उन्हें नमन किया

03 MAY 2020 by PIB Delhi केंद्रीय गृहमंत्री, श्री अमित शाह ने आज कोविड योधाओं को इस महामारी से लड़ने में उनके अतुलित योगदान और बलिदान के लिए उन्हें नमन … Read More

जनऔषधि केन्द्रों ने अप्रैल, 2020 में रिकॉर्ड 52 करोड़ रुपये बिक्री का टर्नओवर किया

कोविड-19 लॉकडाउन के दौरान जनऔषधि केन्द्रों ने अप्रैल, 2020 में रिकॉर्ड 52 करोड़ रुपये काबिक्री टर्नओवर प्राप्त किया 03 MAY 2020 by PIB Delhi कोविड-19 लॉकडाउन के कारण खरीद और … Read More

4 मई से पोरबंदर- शालीमार के बीच पार्सल स्पेशल ट्रेन की 12 सेवा

पश्चिम रेलवे चलायेगी आवश्यक वस्तुओं की आपूर्ति के लिएपोरबंदर- शालीमार के बीच पार्सल स्पेशल ट्रेन की 12 सेवाCOVID-19 आपदा के दौरान देश के विभिन भागों में दवाइयाँ, चिकित्सा उपकरण, खाद्य … Read More

લોકડાઉન દરમિયાન ભારતીય રેલ્વે ના કુલ પાર્સલ લોડિંગ માં 49%
અને આવક માં 41% યોગદાન આપીને પશ્ચિમ રેલ્વે ફરી એકવાર રહી ટોચ પર

લોકડાઉન દરમિયાન ભારતીય રેલ્વે ના કુલ પાર્સલ લોડિંગ માં 49%અને આવક માં 41% યોગદાન આપીને પશ્ચિમ રેલ્વે ફરી એકવાર રહી ટોચ પર પશ્ચિમ રેલ્વે દ્વારા 7 પાર્સલ સ્પેશિયલ ટ્રેનોની વધુ … Read More