પેથોલોજિકલ ઓટોપ્સી માટે રાજકોટનો ત્રીજો પરિવાર આવ્યો આગળ

સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ શરૂ થયેલ રાજકોટ ખાતેના પેથોલોજિકલ ઓટોપ્સી બ્લોકમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલ ત્રણ વ્યક્તિના પરિવારજનોએ પેથોલોજિકલ ઓટોપ્સી માટે આપી મંજૂરી કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજિકલ ઓટોપ્સી માટે અન્ય … Read More

ધોરાજીમાં ૨૧મી સપ્ટેમ્બરથી ૩૫ બેડની કોવિડ હોસ્પિટલને જન સમર્પિત કરાશે

આધુનિક સુવિધાઓથી સજ્જ.. ધોરાજીમાં ૨૧મી સપ્ટેમ્બરથી ૩૫ બેડની કોવિડ હોસ્પિટલને જન સમર્પિત કરાશે……. ઓકિસજનની સુવિધા સાથે કોવિડ અને નોન કોવિડ દર્દીઓ માટે રેડ અને ગ્રીન ઝોન બનાવાયો રાજકોટ જિલ્લા ધોરાજી … Read More

નયાભારત-આત્મનિર્ભર ભારતની નેમ સાકાર કરવામાં રામ રાજ્યની સંકલ્પ:મુખ્યમંત્રીશ્રી

નયાભારત-આત્મનિર્ભર ભારતની નેમ સાકાર કરવામાં રામ રાજ્યની સંકલ્પનામાં ગુડ ગર્વનન્સ-વહિવટી ક્ષેત્રે ઉચ્ચ કૌશલ્યવાન માનવબળ નિર્માણમાં ગુજરાત વિશેષ યોગદાન આપશે:- મુખ્યમંત્રીશ્રી ગુજરાત યુનિવર્સિટી-જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે UPSC તાલીમ કેન્દ્રનો ઇ-લોકાર્પણ … Read More

ખેતી, ખેડૂતોને મજબુર અને મજદુર બનાવતા કાયદા લાવતી ભાજપ સરકાર:પરેશ ધાનાણી

ખેતી, ખેડૂતોને મજબુર અને મજદુર બનાવતા કાયદા લાવતી ભાજપ સરકાર ખેતી, ખેડૂતો અને ભારતના આત્‍મા સમાન ગામડાને તોડવા માટે અને ઉદ્યોગગૃહો-ઉદ્યોગપતિઓને મદદ કરવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. ભાજપના … Read More

ઓનલાઈન શિક્ષણના મહત્વપૂર્ણ વિષય મુદ્દે ટાસ્કફોર્સની રચના કરવા રાજ્યસભામાં અહમદભાઈ પટેલની માંગ.

કોરોના મહામારીની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ ઓનલાઈન શિક્ષણના મહત્વપૂર્ણ વિષય મુદ્દે ટાસ્કફોર્સની રચના કરવા શ્રી અહમદભાઈ પટેલની રાજ્યસભામાં માંગ. ડીજીટલ ઈન્ડીયા અમીર અને ગરીબ વચ્ચે ડીજીટલ અસમાનતાનું કારણ બનવું ના … Read More

કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ પુન:સંક્રમિત થવાની સંભાવનાઓ કેટલી?

એક વખત કોરોનાથી સંક્રમિત થઈ ગયા બાદ ફરી વખત કોરોનાગ્રસ્ત થઈ જ જઈશું તે ગેરમાન્યતાઓમાં જીવવાની જરૂર નથી… સંકલન:-અમિતસિંહ ચૌહાણ અમદાવાદ,૧૯ સપ્ટેમ્બર:તાજેતરમાં કોરોના વાયરસથી સંક્રમિત થઇને નેગેટીવ થયા બાદ ફરી … Read More

દેશમાં સૌપ્રથમ વખત કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત

અમદાવાદ સિવિલ હોસ્પિટલની અનોખી પહેલ… દેશમાં સૌપ્રથમ વખત કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ,૧૯ સપ્ટેમ્બર:કોરોના વાયરસની ગંભીરતા જોતા જેમાં પણ ખાસ કરીને વયસ્ક દર્દીઓના સ્વાસ્થયની … Read More

कोविड-19 रोगियों के स्वस्थ होने के मामले में अमेरिका को पीछे छोड़कर दुनिया में शीर्ष पर पहुंचा भारत

कोविड-19 रोगियों के स्वस्थ होने के मामले में अमेरिका को पीछे छोड़कर दुनिया में शीर्ष पर पहुंचा भारत देश में ठीक होने वाले रोगियों की संख्या 42 लाख के पार; … Read More

राष्ट्रीय शिक्षा नीति समावेश और उत्कृष्टता को प्राप्त करेगी: राष्ट्रपति कोविंद

राष्ट्रीय शिक्षा नीति, गुणवत्तापूर्ण शिक्षा प्रदान करके एक न्यायसंगत और जीवंत ज्ञानवान समाज विकसित करने का दृष्टिकोण निर्धारित करती है: राष्ट्रपति कोविंद राष्ट्रीय शिक्षा नीति समावेश और उत्कृष्टता को प्राप्त … Read More

एनसीएल ने 50 एम्बुलेंस खरीदने के लिए उत्तर प्रदेश को दिए 5 करोड़ रुपये

18 SEP 2020 by PIB Delhi कोविड-19 के खिलाफ जंग में एक उल्लेखनीय मदद करते हुए राष्ट्रीय खनन कंपनी कोल इंडिया की इकाई नॉर्दन कोलफील्ड्स लिमिटेड (एनसीएल) ने 50 एम्बुलेंस खरीदने के … Read More