देवों के देव महादेव के दर्शन अर्धनारीश्वर रूप में

सोमनाथ,29 जुलाई 2020 सोमनाथ महादेव को सावन के महीने में हर दिन कुछ खास तरीके से महादेव का श्रृंगार किया जाता है। कल अर्धनारीश्वर के रूप में शृंगार किया गया … Read More

ખરાબ સમય આવ્યો છે…પણ કાયમી રહેવા આવ્યો નથી:ગોવિંદભાઇ ધોળકીયા

માનવ જીવન બચાવવા ના આ મહા યજ્ઞમાં આપણી સમજણ ની આહુતિ આપીએ:ગોવિંદભાઇ ધોળકીયા (શ્રી રામ કૃષ્ણ એક્સપોર્ટ) રિપોર્ટ:પરેશ ટાપણીયા,સુરત  સુરત,મંગળવાર: આપણે સૌ જાણીએ છીએ તેમ જે વસ્તુ આવે છે તે જવા માટે … Read More

સૂરત દયાળજી કેળવણી મંડળ સંકુલ ખાતે હોમ કોરોન્ટાઇન અને આઇસોલેશન સેન્ટર કાર્યરત

૨૫ બેડ સાથે ડોઝિ સોફટવેરની મદદ વડે ઓકસિજન લેવલ, સહિતની વિગતો જાણી શકાશે રિપોર્ટ:પરેશ ટાપણીયા સૂરતઃમંગળવારઃ– સૂરત શહેર ના મજુરા ગેટ વિસ્તારમાં આવેલા શ્રી દયાળજી કેળવણી મંડળ સંકુલ ખાતે આજે … Read More

કોરોનાકાળથી રજા વિના નવી સિવિલમાં સેનિટાઈઝેશનની કામગીરી નિભાવી રહેલા સન્ની સોલંકી

સિવિલમાં સફાઈ અને સેનિટાઈઝેશનની કામગીરી નિભાવી રહેલા વર્ગ ચારનાકર્મચારીઓનું આગળ પડતું યોગદાન રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયાસુરતઃમંગળવારઃ– કોરોનાકાળથી સંક્રમણ થયું, ત્યારથી ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ,  આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સફાઈ અને સેનિટાઈઝેશન કર્મચારીઓ પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ તરીકે … Read More

મનપાના પાડોશી અધિકારીએ આઘાત ન લાગે તે રીતે સમયસર હોસ્પિટલની સારવાર અપાવી- ફરીદખાન

પહેલો સગો તે પાડોશી’ કહેવત સાકાર થઈઃ ઓક્સિજનનું પ્રમાણ ખુબ ઓછું, પણ સ્મીમેરની સારવાર અને મજબૂત મનોબળથી ફરીદખાને માત્ર પાંચ દિવસમાં કોરોનાને હરાવ્યો મહાનગરપાલિકાના અધિકારીની સમયસૂચકતા અને સ્મીમેરની સમયસરની સારવારે   … Read More

મુખ્યમંત્રી વિજય રુપાણી ના સુપુત્ર રિષભ રૂપાણીએ માં અંબાના શરણે અંબાજી પહોચ્યા

રિપોર્ટ:ક્રિષ્ના ગુપ્તાઅંબાજી 28 જુલાઈ.બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજીમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર રિષભ રૂપાણી દર્શન કરવા પહોચ્યા હતા. કોમનમેનની જેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પુત્ર રિષભ રૂપાણીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા … Read More

हम रेलवे को ‘मेक इन इंडिया’ पहल के साथ सभी क्षेत्रों में आत्म-निर्भर बनाने के लिए दृढ़ता से प्रतिबद्ध हैं:पीयूष गोयल

भारतीय रेलवे की आईआरसीटीसी और एसबीआई कार्ड ने रुपे प्लेटफॉर्म पर सह-ब्रांडेड संपर्क रहित क्रेडिट कार्ड लॉन्च किया रेल और वाणिज्य एवं उद्योग मंत्री श्री पीयूष गोयल ने कहा – … Read More

અમૂલ પાર્લર પરથી માત્ર બે રૂપિયામાં સાદા માસ્ક સરળતાએ ઉપલબ્ધ કરાવાશે સરકાર

મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય ગુજરાતમાં ૧ ઓગસ્ટથી જાહેરમાં માસ્ક નહિ પહેરનારા-જાહેરમાં થૂંકનારા લોકો પાસેથી પ૦૦ રૂપિયા દંડ લેવાશે નાગરિકો-પ્રજાજનોને રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર બે રૂપિયામાં સાદા માસ્ક સરળતાએ ઉપલબ્ધ કરાવાશે … Read More

पश्चिम रेलवे ने माल यातायात से हासिल की 2667 करोड़ रु. की आमदनी

अहमदाबाद,28 जुलाई 2020 समूची दुनिया में जनजीवन को प्रभावित करने वाली महामारी कोरोनावायरस केकारण हमारा देश भी सबसे कठिन समय का सामना कर रहा है। पूर्ण लॉकडाउन और वर्तमानपरिदृश्य के … Read More

લોકડાઉન દરમિયાન મુશ્કેલ પડકારો હોવા છતાં પશ્ચિમ રેલ્વેએ ગુડ્સ ટ્રાફિક થી હાંસિલ કરી 2667 કરોડ ની આવક

અમદાવાદ,૨૮ જુલાઈ ૨૦૨૦ સમગ્ર વિશ્વના જનજીવનને પ્રભાવિત કરતા કોરોનાવાયરસ રોગચાળાને કારણે આપણો દેશ પણ સૌથી મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યો છે. પૂર્ણ લોકડાઉન  અને વર્તમાન પરિસ્થિતિ દરમિયાન મુશ્કેલ પડકારો હોવા … Read More