જૂનાગઢમાં ગિરનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજનાનુ ઇ-લોકાર્પણ કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી

ગુજરાતના તમામ ખેડૂતોને ૩ વર્ષમાં દિવસે પણ વીજળી મળશે ગિરનારના વર્લ્ડ ક્લાસ રોપ-વેથી યાત્રિકો-પ્રવાસી ઝડપથી દર્શન કરી શકશે ગિરનારમાં અનેક યાત્રિકોને પોતાના શ્રમ થકી દર્શન કરાવતા ડોલીવાળા પ્રત્યે પણ સંવેદના … Read More

प्रधानमंत्री ने गुजरात में तीन प्रमुख परियोजनाओं का किया उद्घाटन

वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से गुजरात में तीन प्रमुख परियोजनाओं के उद्घाटन में प्रधानमंत्री के संबोधन का मूल पाठ 24 OCT 2020 by PIB Delhi गुजरात के मुख्यमंत्री श्री विजय … Read More

સિવિલ હોસ્પિટલમાં ફરજનિષ્ઠ મેઇલ નર્સનું પ્રેરણાદાયી પગલું

સિવિલ હોસ્પિટલમાં ફરજનિષ્ઠ મેઇલ નર્સનું પ્રેરણાદાયી પગલું કોરોના મૂક્ત થયા બાદ ૧૫ મી ઓગસ્ટ અને ૨ જી ઓકટોબરના રોજ બે વાર પ્લાઝમા ડોનેટ કરી અન્યોને નવજીવન બક્ષતા આશિષભાઈ મારા એક … Read More

પિતાને દાનમાં મળેલા પ્લાઝમાનું પુત્રએ પ્લાઝમા દાન આપી ઋણ ચુકવ્યું

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૪ ઓક્ટોબર: મને અને મારા માતા પિતા બંનેને કોરોના પોઝિટિવ આવ્યો, જેમાં મારા પિતાજીની પરિસ્થિતિ ગંભીર બનતા તેમને સારવાર અર્થે ઉપયોગી પ્લાઝમાનું સિવિલ તરફથી દાન મળ્યું … Read More

આઠમના વારાહી માતાના મંદિરે હવન યોજાયો

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૪ ઓક્ટોબર: નવરાત્રી ના નવ દિવસ દરમિયાન હિન્દૂ શાસ્ત્ર મુજબ અનેકવિધ ધાર્મિક કાર્યો હાથ ધરવામાં આવે છે, આઠમના દિવસે કુળદેવી નો હવન યોજવામાં આવે છે … Read More

જામનગરમાં લાયન્સ કલબ દ્વારા ગરીબ દર્દીઓને રાહતદરે મળશે સારવાર

વર્ધમાન નેત્રાલય અને લાયન્સ કલબના લાયન એસ.કે ગર્ગ દ્વારા વિનામૂલ્યે આંખના ઓપરેશન કરાવી આપવામાં આવશે અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૪ ઓક્ટોબર: જામનગર માં લાયન્સ ક્લબ ના સહયોગ થી વર્ધમાન … Read More

बीते दो दशकों में गुजरात ने आरोग्य के क्षेत्र में अभूतपूर्व काम किया है:PM

बीते दो दशकों में गुजरात ने आरोग्य के क्षेत्र में अभूतपूर्व काम किया है। चाहे वो आधुनिक अस्पतालों का नेटवर्क हो, मेडिकल कॉलेज हों, गांव-गांव को बेहतर स्वास्थ्य सुविधाओं से … Read More

કોરોનાના કેહર વચ્ચે જામનગરના ભક્તો એ ઈશ્વર વિવાહ દ્વારા કરી આરાધના…

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૪ ઓક્ટોબર: છોટીકાશી ગણાતા જામનગરમાં 350વર્ષથી પુરાણી જલાની જારમાં યોજાતી પરંપરાગત ગરબીમાં ઈશ્વર વિવાહનું અનેરું મહત્વ છે. ત્યારે આ વર્ષે પ્રાચીન ઈશ્વર વિવાહમાં કોરોનાનું ગ્રહણ … Read More

હું થોડા દિવસ મંદિર ન જઇ શકુ તો ચાલશે, કારણ કે મારા ભગવાન દર્દી સ્વરૂપે હોસ્પિટલમાં છે: નર્સ બહેનો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી નારાયણની સેવારત નર્સ બહેનો હું થોડા  દિવસ મંદિર ન જઇ શકુ તો ચાલશે, કારણ કે મારા ભગવાન દર્દી સ્વરૂપે  હોસ્પિટલમાં છે, એમના આશીર્વાદ એ મારા માટે પ્રસાદી છે: કૈલાસબેન રાઠોડ, … Read More

કોરોનાથી ડરવાની નહીં, મક્કમ મનોબળથી લડવાની જરૂર છે

હારશે કોરોના, જીતશે રાજકોટ કોરોનાથી ડરવાની નહીં, મક્કમ મનોબળથી લડવાની જરૂર છે આજી જી.આઈ.ડી.સી. ઇન્ડસ્ટ્રીઝ & એસોસિએશનના પ્રમુખશ્રી જીવણભાઈ પટેલનો પ્રેરક સંદેશ અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૩ ઓક્ટોબર: સમગ્ર દુનિયામાં ફેલાયેલી કોરોનારૂપી મહામારીના સમયમાં આજી જી.આઈ.ડી.સી.  … Read More