પ્રધાનમંત્રીએ ગુજરાતના કેવડિયા ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું ઉદઘાટન કર્યું.

પ્રધાનમંત્રીએ ગુજરાતના કેવડિયા ખાતે આરોગ્ય વન, આરોગ્ય કુટીર, એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું ઉદઘાટન કર્યું. 30 OCT 2020 by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કેવડિયાના સંકલિત વિકાસ … Read More

ભારતની અખંડિતતાને જાળવી રાખનાર ગુર્જરરત્ન સરદાર વલ્લભભાઈ પટેલ

અખંડ ભારતના સર્જન માટે અનન્ય અને અદ્રિતીય પ્રદાન માટે ભારત સદા તેમનું ઋણી રહેશે. વિષમ સંજોગો સામે ખૂબ હિંમત અને કુનેહથી કામ લઈને ભારતની અખંડિતતાને જાળવી રાખનાર ગુર્જરરત્ન સરદાર વલ્લભભાઈ … Read More

वैश्विक रवैये में बदलाव के बिना महामारियों के युग से बचना मुश्किल: विशेषज्ञ

रिपोर्ट: निशान्त, लखनऊ संक्रामक बीमारियों से लड़ने के लिये वैश्विक रवैये में अगर आमूल-चूल बदलाव नहीं किये गये तो भविष्‍य में महामारियां जल्‍दी-जल्‍दी उभरेंगी। साथ ही वे ज्‍यादा तेजी से … Read More

લીંબડી: ઓનલાઈન મતદાર જાગૃતિ ચિત્રસ્પર્ધા યોજાઈ

લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે SVEEP અંતર્ગત ઓનલાઈન મતદાર જાગૃતિ ચિત્રસ્પર્ધા યોજાઈ સુરેન્દ્રનગર, ૩૦ ઓક્ટોબર: સુરેન્દ્રનગર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ૬૧- લિંબડી વિધાનસભા મતવિસ્તારની તા.-૦૩/૧૧/૨૦૨૦ ના … Read More

પ્રધાનમંત્રીએ સ્વ.શ્રી મહેશભાઇ અને સ્વ.શ્રી નરેશભાઇ કનોડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ગાંધીનગર, ૩૦ ઓક્ટોબર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પૂર્વ સાંસદ અને સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયક કલાકાર મહેશ કનોડિયા તેમજ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મોના ખ્યાતનામ કલાકાર નરેશ કનોડિયા ના અવસાન અંગે … Read More

પ્રધાનમંત્રી શ્રી એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલ ને ભાવસભર અંજલિ અર્પણ કરી હતી.

ગાંધીનગર, ૩૦ ઓક્ટોબર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી સ્વ.કેશુભાઈ પટેલ ના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને જઈ ને સદગત ને ભાવસભર અંજલિ અર્પણ કરી … Read More

ગુજરાત સરકારની ખેડૂતો માટેની મહત્વની યોજનાનું લોકાર્પણ કરતા પૂનમબેન માડમ

ગુજરાત સરકારની ખેડૂતો માટેની મહત્વની યોજનાનું જામનગર જિલ્લામાં લોકાર્પણ કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ સૂર્યશક્તિ કિસાન યોજના જગતના તાત માટે નવી ઉર્જાનો સંચાર કરશે–પૂનમબેન માડમ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૩૦ ઓક્ટોબર: … Read More

प्रधानमंत्री मोदी दो दिन के गुजरात दौरे पर अहमदाबाद एयरपोर्ट पर स्वागत

अहमदाबाद, 30 अक्टूबर: प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी गुजरात के दो दिवसीय दौरे पर आज से अहमदाबाद हवाई अड्डे पर उनका स्वागत राज्यपाल श्री आचार्य देवव्रत जी मुख्यमंत्री श्री विजय … Read More

પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈમોદી ને અમદાવાદ એરપોર્ટ ખાતે આવકારવા માં આવ્યા હતા.

અમદાવાદ,૩૦ ઓક્ટોબર: પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી આજથી બે દિવસ ની ગુજરાત મુલાકાતે આવી પહોંચતા અમદાવાદ હવાઈ મથકે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત જી મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી નાયબ મુખ્ય મંત્રી શ્રી … Read More

આત્મનિર્ભર યોજના અંતર્ગત મળેલી લોનથી મારો ધંધો આગળ વધશે: ઓટો ગેરેજ સંચાલક

આત્મનિર્ભર યોજના અંતર્ગત મળેલી લોનથી મારો ધંધો આગળ વધશે; રાજકોટના ઓટો ગેરેજ  સંચાલક રાજેશભાઈ તંતીનો પ્રતિભાવ રાજકોટમાં નાના ધંધાર્થીઓ માટેની આત્મનિર્ભર યોજના અંતર્ગત મળતી લોનનુ અમલીકરણ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૩૦ … Read More