Modi Keshu bhai shradhanjali

પ્રધાનમંત્રી શ્રી એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલ ને ભાવસભર અંજલિ અર્પણ કરી હતી.

PM Keshu bhai pushpanjali

ગાંધીનગર, ૩૦ ઓક્ટોબર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી સ્વ.કેશુભાઈ પટેલ ના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને જઈ ને સદગત ને ભાવસભર અંજલિ અર્પણ કરી હતી.

આ પણ વાંચો: પ્રધાનમંત્રીએ સ્વ.શ્રી મહેશભાઇ અને સ્વ.શ્રી નરેશભાઇ કનોડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

whatsapp banner 1