PM Kanodia

પ્રધાનમંત્રીએ સ્વ.શ્રી મહેશભાઇ અને સ્વ.શ્રી નરેશભાઇ કનોડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

PM Kanodia

ગાંધીનગર, ૩૦ ઓક્ટોબર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પૂર્વ સાંસદ અને સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયક કલાકાર મહેશ કનોડિયા તેમજ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મોના ખ્યાતનામ કલાકાર નરેશ કનોડિયા ના અવસાન અંગે કનોડિયા બંધુઓ ના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને જઈ ને બેય દિવંગત આત્માઓને અંજલિ આપી હતી.

આ પણ વાંચો: પ્રધાનમંત્રી શ્રી એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલ ને ભાવસભર અંજલિ અર્પણ કરી હતી

whatsapp banner 1