पश्चिम रेलवे महिला कल्याण संगठन की अध्यक्षा ने वलसाड में सराहनीय कार्य के लिए कोरोना योद्धाओं को किया सम्मानित

वलसाड, 10 दिसंबर: वर्तमान में जारी कोविड-19 महामारी के कारण हमारे राष्ट्र सहित पूरा विश्व बुरी तरह प्रभावित हुआ है। पूरे देश में 22 मार्च, 2020 से लागू राष्ट्रव्यापी लॉकडाउन … Read More

ક્રિકેટર પાર્થિવ પટેલની નિવૃત્તિ અંગે ધનરાજભાઇ નથવાણી એ આપ્યું નિવેદન…

અહેવાલ: જગત રાવલ જામનગર: ૦૯ ડિસેમ્બર: ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) ના ઉપ પ્રમુખ ધનરાજભાઇ નથવાણી એ પાર્થિવ પટેલની ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાત ક્રિકેટ … Read More

ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે જે કાળા કાયદા લાવવામાં આવ્યાં એના કારણે આવનારા સમયમાં દેશમાં કંપની રાજ આવવાનું: ડૉ. મનિષ એમ. દોશી

અમદાવાદ, ૦૮ ડિસેમ્બર: ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે જે કાળા કાયદા લાવવામાં આવ્યાં એના કારણે આવનારા સમયમાં દેશમાં કંપની રાજ આવવાનું, અંગ્રેજોના સમયમાં જેમ ઈસ્ટ ઈન્ડિયા કંપની આખા દેશના … Read More

ગાંધીધામ – પુરીના સમયમાં બદલાવવધુ ત્રણ સ્ટોપેજ વધારવામાં આવ્યા

અમદાવાદ, ૦૮ ડિસેમ્બર: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ-પુરી-ગાંધીધામ સ્પેશિયલના પૂર્વ તટ રેલ્વે ઉપર પાર્વતીપુરમ, પલાસા અને સોમપેટા સ્ટેશનો પર હlલ્ટ આપવામાં આવ્યા છે. આ સાથે, આ ટ્રેનના સમયમાં … Read More

गांधीधाम – पुरी के समय में बदलाव तीन और स्टॉपेज बढ़ाए गए

अहमदाबाद, 08 दिसंबर: यात्रियों की मांग एवं सुविधा को ध्यान में रखते हुए गांधीधाम – पुरी – गांधीधाम स्पेशल के पूर्व तट रेलवे पर पार्वतीपुरम, पलासा तथा सोमपेटा स्टेशन पर … Read More

રાજ્યની વધુ એક હોસ્પિટલમાં લાગી આગ, દ્વારકાની હોસ્પિટલમાં આગ લાગી જાણો..

દ્વારકા ના જૂની નગર પાલિકા સામે એક ક્લિનિક માં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. અહેવાલ: જગત રાવલ, જામનગર દ્વારકા, ૦૭ ડિસેમ્બર: ક્લિનિક માં આગ લાગતાં ફાયર પહોચી આગ … Read More

ગૃહમંત્રી અમિત શાહ સાંજે 7 વાગે કિસાન નેતાઓને મળશે.. ઉકેલાવાની આશા…

અમદાવાદ, ૦૮ ડિસેમ્બર: ગૃહમંત્રી અમિત શાહ હવે કૃષિ સુધારા કાયદાને લઈને આંદોલનને કરી રહેલા ખેડૂતો ને મળવા માટે તૈયાર થયાં છે. ગૃહમંત્રી અમિત શાહે 8 ડિસેમ્બર 2020 ના રોજ એટલે … Read More

दादा पोते ने उपवास रखकर किया कृषि कानून का विरोध

रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 08 दिसंबर: तीन नए कृषि कानूनों को वापस लेने की मांग लेकर किसान संगठनों ने आज भारत बंद का आह्वान किया है। किसानों के समर्थन … Read More

કોરોના કાળમા અમારી બ્લડ બેન્ક દ્વારા 58 હજારથી વધારે દર્દીઓને રક્ત પહોંચાડવામાં આવ્યું: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ

કોરોના સામેની જંગમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક નિભાવી રહી છે મહત્વની ભૂમિકા ૫૦૦ થી વધુ થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસ દ્વારા દર્દીઓને જીવતદાન બક્ષ્યું કોરોના કાળમા અમારી બ્લડ બેન્ક દ્વારા 58 હજારથી … Read More

કોરોનાના કેસીસમાં ગત ૨૪ કલાક માં મોટો ઘટાડો.૫ મહિના નો સૌથી નીચો આંકડો…

ભારતમાં 5 મહિનાના અંતરાલ પછી દૈનિક ધોરણે સૌથી ઓછા નવા કેસ નોંધાયા કુલ સક્રિય કેસનું ભારણ ઘટીને 3.83 લાખ થતા 4%થી ઓછું થયું મૃત્યુઆંકમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે; દૈનિક … Read More