કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ ડો.પાર્થ શાહ અને ડો.ૠતા સાવજ
સુરત:મંગળવાર: કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યું છે. ડો.પાર્થ શાહ સ્મીમેર ખાતે મેડિસીન વિભાગમાં અને તેમના પત્ની ડો.ૠતા સાવજ નવી સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે … Read More