કોરોના સંક્રમિત થયેલા ૧૩૫ તબીબો, ૯૨ નર્સો સ્વસ્થ થઇ દર્દીઓની સેવામાં

સિવિલ હોસ્પિટલના અડીખમ યૌધ્ધાઓ કોરોના સંક્રમિત થયેલા ૧૩૫ તબીબો, ૯૨ નર્સો સ્વસ્થ થઇ દર્દીઓની સેવામાં કોરોના જંગમાં ૮૩૭ તબીબો અને ૬૦૯ નર્સોનું ગ્રાઉન્ડ લેવલ મહત્વનું યોગદાન સુરત, ૨૩ સપ્ટેમ્બર: ભગવાન … Read More

સ્મીમેર હોસ્પિટલના મહિલા ડો. નિમિષાએ કોરોનાને મ્હાત આપી, ફરજમાં જોડાયા

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૨ સપ્ટેમ્બર: કોરોના વોરિયર્સ તરીકે દર્દીઓની સેવા કરતાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થઇ, કોરોનાને મ્હાત આપી, પુનઃ ફરજમાં જોડાયા છે. સુરતના … Read More

આરાધ્યે પરિવારના સાત સભ્યો કોરોના સામે જંગ જીત્યા

પરિવારના સૌથી નાના ચાર માસના શિવાંશ અને વરિષ્ઠ ૮૩ વર્ષીય દાદી રૂકમણીબેન સામે કોરોનાએ હાર માની સુરત, ૨૧ સપ્ટેમ્બર: કોરોના સામેનાં જંગમાં ગુજરાત દરેક મોરચે અડીખમ લડત લડી રહ્યું છે. … Read More

અંકિતભાઈ નાયકે બીજીવાર પ્લાઝમાં દાન કરી, વડાપ્રધાનશ્રીને બર્થ-ડે ગીફટ આપી

અંકિતભાઈ નાયકે જન્મ દિવસે પ્રથમવાર પ્લાઝમા ડોનેટ કર્યું હતું અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત.ગુરૂવાર: ૧૭ મી સપ્ટેમ્બર એટલે સુરતના અંકિત નાયકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે બીજીવાર પ્લાઝમાં ડોનેટ કરી … Read More

કોરોના યોદ્ધા દિવ્યાબેન કોરોનાથી સ્વસ્થ થયાં બાદ પૂર્વવત ફરજ પર જોડાયા

સિવિલના સ્ટાફ નર્સ દિવ્યાબેન બામણે ૧૧ દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૧૬ સપ્ટેમ્બર: નવી સિવિલના ઘણાં કોરોનાયોદ્ધાઓ કોરોનાગ્રસ્તોની સેવા કરતાં કરતાં ખુદ સંક્રમિત થયાં, પરંતુ … Read More

આણદાણી પરિવારના ડોક્ટર દંપતિ છ માસથી કોવિડ-19 વોર્ડમાં ફરજ બજાવે છે.

ડો.દિશા દર્દીની સેવા કરતાં સંક્રમિત થયા હતા. અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૧૦ સપ્ટેમ્બર: કોરોના દર્દીઓની સેવામાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યા છે. ડો.હિરેન આણદાણી સ્મીમેર અને તેમના … Read More

૮૪ વર્ષીય વૃદ્ધા કોરોના સામે જંગ જીત્યા

૧૫ વર્ષથી બ્લડપ્રેશરની બિમારી ધરાવતા રાંદેરના ૮૪ વર્ષીય વૃદ્ધા કોરોના સામે જંગ જીત્યા ૦૭ સપ્ટેમ્બર,સુરત: સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ રહેલાં રાંદેર,પાલનપુર જકાતનાકાના ૮૪ વર્ષના વયોવૃદ્વ લીલાબેન ઠાકોર આઠ દિવસમાં … Read More

ગોપીનાથ જેમ્સના ૪૨ રત્નકલાકારોએ પ્લાઝમા દાન કર્યું

પ્લાઝમા ડોનેટ કરવામાં સૂરતીઓ અગ્રેસર:૯૩૯ વ્યક્તિઓએ પ્લાઝમા ડોનેટ કર્યા જે પૈકી ૧૫૬૯ ઈસ્યુ સાથે સુરત રાજ્યમાં પ્રથમ નંબરે અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત: રવિવાર‘‘નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી … Read More

ડાયમંડ બાદ ટેક્ષટાઈલના કર્મયોગીઓ પણ પ્લાઝમાં દાનમાં આગળ આવ્યા

કડોદરાની ટેક્ષ્ટાઈલ કંપનીના ૨૧ કર્મચારીઓએ પ્લાઝમાં દાનનો કર્યો સંકલ્પઃ છ કર્મચારીઓએ પ્લાઝમા દાન કર્યું સુરતઃ રક્તદાન, દેહદાન, ચક્ષુદાન, માનવ અંગોનું દાન (ઓર્ગન ડોનેશન) અને હવે પ્લાઝમાં દાનમાં પણ સુરતની આગવી … Read More

સ્મીમેર હોસ્પિટલમાં ૫૦૧ પ્લાઝમા દાન સાથે રાજ્યભરમાં મોખરે

પ્લાઝમા બેંકના તબીબી સ્ટાફના પરિશ્રમ અને પ્લાઝમા દાતાઓના સહયોગથી પ્લાઝમા દાનનું સીમાચિહ્ન સર કર્યું છે: પુનિત નૈયર સુરત:મંગળવાર: દાનવીર કર્ણની ભૂમિ સુરત હવે કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારી વચ્ચે પ્લાઝમા દાનની ભૂમિ … Read More