કેન્દ્રની મોદી સરકાર ખેતી અને હિન્દુસ્તાનને બરબાદ કરી રહી છે : શ્રી પરેશ ધાનાણી

ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના કાળા કાયદાના વિરોધમાં ગાંધીનગર ખાતે ‘ન્યાયકૂચ’ માં મોટી સંખ્યામાં કોંગ્રેસપક્ષના કાર્યકરો, આગેવાનો અને ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ ઊમટી પડ્યા. ગાંધીનગર ખાતે યોજાયેલ ‘ન્યાયકૂચ’ માં ગુજરાત પ્રદેશ … Read More

અસમાન સંપત્તિની વહેંચણીથી નબળો વર્ગ ફરી સંપત્તિ વિહોણો થશે: પરેશ ધાનાણી

ગાંધીનગર, ૨૫ સપ્ટેમ્બર: સરકારી ખરાબા, પડતર અને ગૌચર સહિતની કરોડો ચો.મી. જમીનો પાણીના ભાવે આપીને અનેક સુવિધાઓ આપી હોવા છતાં આજે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે છઠ્ઠા-સાતમા ક્રમે ધકેલાઈ ગયું છે.‘‘ગરીબોને ચૂલે … Read More

રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ કાંગ્રેસમાં જોડાયા

ગાંધીનગર, ૨૪ સપ્ટેમ્બર: રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગાંધીનગરમાં ગુજરાત કાંગ્રેસ સંગઠનના પ્રભારી રાજીવ સાતવ ના હસ્તે કાંગેસ પક્ષના ખેસ પહેરીને કંગેસમાં જોડાયા. ગુજરાત કાંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કાંગ્રેસ … Read More

કાયદાઓ હોવા છતાં એનું અસરકારક પાલન કરવામાં સરકાર સદંતર નિષ્‍ફળ નીવડી છે:પરેશ ધાનાણી

પ્રવર્તમાન કાયદાઓ હોવા છતાં એનું અસરકારક પાલન કરવામાં સરકાર સદંતર નિષ્‍ફળ નીવડી છે રાજકીય ઈરાદાઓ પાર પાડવા માટે કાયદો લાવવાની સરકારને જરૂર પડી આજે રાજ્‍યમાં રક્ષકમાં જ કેટલાક ભક્ષક છે … Read More

અમરેલી ભાજપમા ભંગાણ

અમરેલી, ૨૩ સપ્ટેમ્બર જીલ્લા અને તાલુકા પંચાયતની ચુટણી પહેલા ભંગાણ લીલીયા સરપંચ એશોશીએશન પ્રમુખ સહિત અન્ય કાર્યકર્તા જોડાયા કોંગ્રેસમા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની હાજરીમા જોડાયા કોંગ્રેસમાં દકુ ભુટાણી, મેહુલ … Read More

અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત ના સુધારા વિધેયક માં વિપક્ષ નેતા શ્રીએ તેઓના વિચારો રજૂ કર્યા હતા.

ગુજરાત વિધાનસભા ગૃહમાં અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત ના સુધારા વિધેયક માં વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી એ તેઓના વિચારો રજૂ કર્યા હતા. અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત ના સુધારા વિધેયકમાં સરકારના … Read More

ગુજરાતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન ૧૫.૫% છે ત્‍યારે ખેડૂત મજબુત થશે તો રાજ્‍યનો વિકાસ થશે: પરેશ ધાનાણી

અનાવૃષ્‍ટિ અને અતિવૃષ્‍ટિની સરકારે કરેલ વ્‍યાખ્‍યાથી રાજ્‍યના લાખો ખેડૂતો સહાયથી વંચિત રહેશે સીઝનમાં કયો પાક વાવ્‍યો છે તેની ૭/૧૨ના પાણીપત્રકમાં નોંધણી કરાવવાની જવાબદારી ખેડૂતો ઉપર નાંખીને ખેડૂતોને પાક વીમાના લાભથી … Read More

ખેતી, ખેડૂતોને મજબુર અને મજદુર બનાવતા કાયદા લાવતી ભાજપ સરકાર:પરેશ ધાનાણી

ખેતી, ખેડૂતોને મજબુર અને મજદુર બનાવતા કાયદા લાવતી ભાજપ સરકાર ખેતી, ખેડૂતો અને ભારતના આત્‍મા સમાન ગામડાને તોડવા માટે અને ઉદ્યોગગૃહો-ઉદ્યોગપતિઓને મદદ કરવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. ભાજપના … Read More