ખેડૂતોના સમર્થનમાં પરેશ ધાનાણીનો કવિતાના માધ્યમથી સરકાર પર પ્રહાર
“”દેશને લૂંટવાના, ૧૦ પગથિયા”” પહેલા ખેડૂતોને ધેર બેઠા લલચાવી અનેમાર્કેટયાર્ડના કાયમી ધક્કા બંધ કરાવશે,[૧] પછી માર્કેટયાર્ડના વેપારીઓને હંફાવી અનેહરરાજીમાં ઉભતા હરિફોને ખતમ કરાશે,[૨] પછી માર્કેટયાર્ડોને કાયમી બંધ કરી અનેમોંઘીદાટ જમીનો … Read More