રાજ્યના છેવાડાના ગામ સુધી “નલ સે શુદ્ધ જલ”(nal se jal) પહોંચાડવા ગુજરાત સરકાર સંકલ્પબદ્ધ છે: મુખ્યમંત્રી

વિધાનસભાથી મુખ્યમંત્રી બોલે છે…… 2022 સુધીમાં સમગ્ર રાજ્યમાં નલ સે જલ (nal se jal) યોજના દ્વારા રાજ્યના દરેક વિસ્તારને પાણીદાર બનાવવાનું લક્ષ્ય છે અહેવાલ: અમિતસિંહ ચૌહાણ ગાંધીનગર, ૦૬ માર્ચ: વિધાનસભાના … Read More

ગુજરાત બાયોટેકનોલોજી (Biotechnology) યુનિવર્સિટી અને વિશ્વખ્યાત યુનિવર્સિટી ઓફ એડિન બર્ગ વચ્ચે થયા મહત્વપૂર્ણ MOA

રાજ્ય સરકારે બાયોટેકનોલોજી (Biotechnology) ક્ષેત્ર સાથે સંલગ્ન સ્ટેટ ઓફ ધ આર્ટ બાયો સેફટી લેવલ-૩ લેબ સ્થાપવા આ વર્ષના બજેટમાં બે કરોડ રૂપિયા ફાળવ્યા છે ગુજરાત ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ-એજ્યુકેશન ટેલેન્ટ અને સાયન્ટીફિક … Read More

મેરિટાઇમ ઇન્ડિયા (Maritime india) સમિટ-૨૦૨૧નું પ્રધાનમંત્રીશ્રીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

મેરિટાઇમ (maritime india) સેક્ટરમાં ગુજરાતની સિદ્ધિઓની પ્રભાવક પ્રસ્તુતિ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી • સમગ્ર દેશમાં ૪૦% કાર્ગો હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે.• અલંગની શિપ રિસાયક્લિંગ કેપેસિટી ૪.૫ મિલિયન એલ.ડી.ટી.થી ૯ … Read More

उ.प्र.औऱ म.प्र. की तर्ज पर गुजरात सरकार भी लव जिहाद (love jihad) के खिलाफ सख्त कानून बनाएगी-रूपानी

अहमदाबाद 15 फरवरी। गुजरात के मुख्यमंत्री विजय रूपाणी ने कहा है कि उनकी सरकार शीघ्र ही लव जिहाद (love jihad) के खिलाफ सख्त कानून लागू करेगी। वे कल वडोदरा में … Read More

Night Curfew:રાજ્યના ચાર મહાનગરોમાં ર૮ ફેબ્રુઆરી-ર૦૨૧ સુધી રાત્રિ કરફયુ અમલમાં રહેશે

રાજ્યના ચાર મહાનગરોમાં ર૮ ફેબ્રુઆરી-ર૦૨૧ સુધી રાત્રિ કરફયુ (Night Curfew) અમલમાં રહેશે રાત્રિ કરફયુનો (Night Curfew) સમય રાત્રે ૧૨ થી સવારે ૬ વાગ્યા સુધી રાખવામાં આવ્યો ગાંધીનગર, ૧૫ ફેબ્રુઆરી: ગૃહ … Read More

મુખ્‍યમંત્રી બાગાયત વિકાસ મિશન એ મુખ્‍યમંત્રીના બિનખેડૂત મિત્રો, ઉદ્યોગપતિ મિત્રોને માલામાલ કરવાનો પ્રયાસ માત્ર : પરેશ ધાનાણી

મુખ્‍યમંત્રી બાગાયત વિકાસ મિશન એ મુખ્‍યમંત્રીના બિનખેડૂત મિત્રો, ઉદ્યોગપતિ મિત્રોને માલામાલ કરવાનો પ્રયાસ માત્ર : પરેશ ધાનાણી અમદાવાદ,૨૧ જાન્યુઆરી: ગુજરાતમાં ૫૪ લાખ કરતાં વધારે ખેડૂતો અને ૬૮ લાખ કરતાં વધારે … Read More

ભાજપા ડ્રેગન ફ્રૂટ નામ બદલીને વધુ એક નાટક-તરકટ કરી રહી છે: ડૉ. મનિષ એમ. દોશી

અમદાવાદ, ૨૦ જાન્યુઆરી: રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ‘ડ્રેગન ફ્રૂટ’નું નામ બદલવાની કરેલી જાહેરાત પર આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ચાઈના સામે પગલા … Read More

ગુજરાતમાં કોવિડ-19 વેકસીનેશન ની તૈયારીઓ ની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઇ છે: મુખ્યમંત્રીશ્રી

કોલ્ડચેઇન-સર્વેક્ષણ-તાલીમ બધી વ્યવસ્થાઓ સરકારે કરી દીધી છેકેન્દ્ર સરકાર જાહેર કરે કે તુરત જ રસી આપવાની કામગીરી ગુજરાત માં પણ શરૂ થઇ જશે :- શ્રી વિજયભાઇ રૂપાણી અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ … Read More

ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું પીએમ મોદીએ કર્યું ઈ-ખાતમૂહૂર્ત

ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું પીએમ મોદીએ કર્યું ઈ-ખાતમૂહૂર્ત, રાજકોટ-જામનગર હાઇવે પર 200 એકર વિશાળ જગ્યા પર બનશે આ હોસ્પિટલ રાજકોટ, 31 ડિસેમ્બરઃ રાજકોટમાં નિર્માણ પામનારી ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું આજે … Read More

મનસુખ વસાવાના રાજીનામા બાદ, અન્ય આગેવાનો અને કાર્યકરો પણ રાજીનામું આવે તેવી અટકળો

ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ ભાજપ માંથી આપ્યું રાજીનામુ . અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૯ ડિસેમ્બર: શિયાળુ સત્રમાં સાંસદ પદે થી પણ રાજીનામુ આપશે ભાજપ ના સિનિયર અને પીઢ … Read More