Blood donation camp: કોરોના મહામારીમાં રક્તની માંગને પહોંચી વળવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Blood donation camp: જામનગર શ્રી ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ અને એજયુકેશન ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પને જામનગરવાસીઓનો બહોળો પ્રતિસાદ અહેવાલ: જગત રાવલજામનગર, … Read More

Vaccination camp: જામનગર શહેરમાં વિવિધ 4 વેક્સિનેશન કેમ્પમાં રસીકરણ અભિયાન હાથ ધરાયું

Vaccination camp: જામનગર શહેરમાં વિવિધ ચાર વેક્સિનેશન કેમ્પમાં મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં રસીકરણ અભિયાન હાથ ધરાયું અહેવાલ: જગત રાવલજામનગર, ૧૫ એપ્રિલ: Vaccination camp: જામનગરને સુરક્ષિત બનાવવા અન્ન અને નાગરિક … Read More

Amrut Ahar Mahotsav: જામનગર શહેરમાં અમૃત આહાર મહોત્સવ યોજાયો

નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મહોત્સવ (Amrut Ahar Mahotsav)ની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૫ એપ્રિલ: Amrut Ahar Mahotsav: ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ અગ્રસર … Read More

જામનગર : ધર્મેન્દ્રસિંહ જાડેજા (Dharmendrasinh Jadeja)ની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા

જામનગર : રાજ્ય ના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(Dharmendrasinh Jadeja) ( હકુભા )ની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૨૬ ફેબ્રુઆરી: ગઈકાલની કાર્યકર્તા અભિવાદન સભા … Read More

જામનગર વોર્ડ નં ૨ (jamnagar ward no. 2) ના ભાજપના ઉમેદવારો માટે જંગી જાહેરસભા યોજાઈ…

સાંસદ પૂનમબેન માડમ, રાજયમંત્રી હકુભાએ (jamnagar ward no. 2) સભા માં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર ૧૯ ફેબ્રુઆરી: જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી સંદર્ભે જામનગર માં વોર્ડ … Read More

જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના ૩૫ સિલાઈ મશીનનું વિતરણ કરાયું

જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના ૩૫ સિલાઈ મશીનનું વિતરણ કરાયું રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે બહેનોને સિલાઈ મશીન અર્પણ કરાયા અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૩ જાન્યુઆરી: જામનગર જિલ્લા રાજપૂત … Read More

જામનગરમાં અંતે 301 દિવસ બાદ શાળાઓ શરૂ થઈ

શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જામનગરમાં રાજયમંત્રી જાડેજાએ વિદ્યાર્થીઓને આપ્યો આવકાર અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૧ જાન્યુઆરી: રાજ્ય સરકાર દ્વારા કોરોનાકાળ બાદ અંદાજે 301 દિવસ બાદ શાળા ઓ શરૂ … Read More

કર્મા ટ્રસ્ટ દ્વારા પાંજરામાં કેદ પક્ષીઓને મુક્ત કરાયા

નવા વર્ષે યોજાયેલા અનોખા કાર્યક્રમમાં રાજયમંત્રી રહ્યા ઉપસ્થિત અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૧ જાન્યુઆરી: જામનગરના કર્મા એડયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વાર નવા વર્ષના પ્રારંભે નવતર સેવાકીય કાર્ય હાથ ધરવામાં … Read More

જામનગરમાં ઓપરેશન પેહલા રોગ નાબૂદ કરો સેમિનાર યોજાયો.

ખીજડા મંદિરમાં યોજાયેલ સેમિનારમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા જામનગર માં નવતનપુરી ધામ ખીજડા મંદિર ટ્રસ્ટ પ્રણામી સંપ્રદાય ના 108 આચાર્ય શ્રી કૃષ્ણામણીજી મહારાજ નો જન્મદિવસ નિમિતે સ્વસ્થ્ય પરિસંવાદ અને … Read More

જામનગર વિકાસ કાર્યોનો શુભારંભ કરાવતા રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા

વોર્ડ નં. ૧૫માં અંદાજીત રૂ.૨૨.૪૧ લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું ખાતમુહર્ત કરી લોકોની સુખાકારીમાં વધારો કરતાં રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૨ ડિસેમ્બર: અન્ન અને નાગરિક પુરવઠા … Read More