જામનગર : ધર્મેન્દ્રસિંહ જાડેજા (Dharmendrasinh Jadeja)ની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા
જામનગર : રાજ્ય ના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(Dharmendrasinh Jadeja) ( હકુભા )ની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૬ ફેબ્રુઆરી: ગઈકાલની કાર્યકર્તા અભિવાદન સભા પૂર્ણ થયા બાદ હકુભાની તબિયત બગડી હતી. તાવ અને ડાયેરિયા થઈ જવાના કારણે ગુરુ ગોવિંદસિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા
હાલ તેવો ની તબિયત સારી છે, સમર્થકો ચિંતા ન કરે તેવી અપીલ રાજયમંત્રી દવારા કરવામાં આવી હતી.
આ પણ વાંચો…Jio Offer: રૂ.1999માં બે વર્ષ અનલિમિટેડ સેવાઓ અને નવો જિયોફોન