GCRI ના તબીબોએ ૬ કલાકની જટીલ સર્જરી બાદ કચ્છના દિલિપસિંહને પીડામુક્ત કર્યા.

કેન્સર હોસ્પિટલમાં સ્ટરનમ ટ્યુમરની જટીલ સર્જરી કરાઈ ૧૨ જેટલી ખાનગી હોસ્પિટલમાં તપાસ બાદ નાઉમેદી હાથે લાગી હતી.. જી.સી.આર.આઇ.ના તબીબોએ ૬ કલાકની જટીલ સર્જરી બાદ કચ્છના દિલિપસિંહને પીડામુક્ત કર્યા. અમદાવાદ,૧૪ જુલાઈ … Read More

૮ કલાકના જટિલ ઓપરેશન દ્વારા નવી જિંદગી બક્ષતા જી. સી. આર. આઈ.ના તબીબો…….

રેરેસ્ટ ઓફ ધી રેર સર્જરી….. ૮ કલાકના જટિલ ઓપરેશન દ્વારા રાજસ્થાનના જયની અન્નનળીનું ટ્યૂમર દૂર કરી નવી જિંદગી બક્ષતા જી. સી. આર. આઈ.ના તબીબો……. વિશ્વભરમાં આજદિન સુધી બાળકની અન્નનળીમાં ટ્યૂમર … Read More

હું જ ઘરે બેસી રહીશ તો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કોણ કરશે ! ડૉ. પ્રિયંકા શાહ

“મારા ઘરના સભ્યો મને રાજીનામું આપવાનું કહેતા ત્યારે મેં કહ્યું કે જો બધા જ ડૉક્ટર રાજીનામું આપીને ઘરે બેસી જશે તો દર્દીઓની સારવાર કોણ કરશે ? ” આ શબ્દો છે … Read More

સારું છે ને ?… બધુ જ સારું થઈ જશે”…કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આ શબ્દો હકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે….

HIV પોઝિટીવ દર્દીઓનું કાઉન્સેલિંગ કરતા ઝંખનાબેન શાહે ઉક્ત શબ્દો દ્વારા પ્રોત્સાહિત થઈ માત્ર ૭ દિવસમાં કોરોનાને આપી મ્હાત અમદાવાદ, ૦૮ જુલાઈ ૨૦૨૦ જ્યારે કોરોનાગ્રસ્ત દર્દીને પૂછવામાં આવે કે તમને સારું … Read More

પોતાની પીડા નેવે મૂકી દર્દીઓની પીડા દૂર કરતા સિવિલના જયાબેન અને સુનિલ ભાઈ

ખરા કર્મચારી તો તેને રે કહીએ…. જે પીડ પરાઈ જાણે રે….. પાઈલ્સ થયા હોવા છતાં પણ જયાબેને કોરોનામાં કામગીરીની ફરજને આપી પ્રાથમિક્તા પત્નીને આઠમે માસે ગર્ભ.. સુનિલભાઈનું ઘરે રહેવુ જરૂરી … Read More

દર્દી.. દર્દીના સગાની સારવારથી લઈ અન્ય પ્રકારની ફરિયાદનો નિવારણ લાવવામાં મદદરૂપ બને છે પી. આર. ઓ.

એક કોરોના યોધ્ધા આ પણ…….. પી.પી.ઈ. કીટમાં. સજ્જ મેડિકલ- પેરામેડિકલ સ્ટાફ સિવાય અન્ય કોરોના યોદ્ધાઓ એટલે સિવિલના પી. આર. ઓ કોરોનાની મહામારી સામેની જંગમાં તબીબો, મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફ સૌ … Read More

પ્લાઝમા ડોનેટ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની જિંદગી બચાવવા ડૉક્ટર જીજ્ઞેશ સંકલ્પબધ્ધ

સમર્પણ ભાવના…. કોરોનાને મ્હાત આપી સિવિલના ડૉક્ટર ફરજ પર સજ્જ… “જ્યારે હું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયો ત્યારે મારી હાલત પાણીમાંથી બહાર નીકાળેલી માછલી જેવી હતી હું … Read More

નેશનલ ડૉક્ટર્સ ડે નિમિત્તે સિવિલ અને યુ.એન મહેતા હોસ્પિટલના તબીબોએ બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરી

કોરોનાની મહામારીમાં શહીદ થયેલા મેડીકલ જગતના કોરોના યોધ્ધાઓને સમગ્ર વિશ્વમાં વ્યાપેલી કોરોના મહામારીમાં મેડીકલ જગતના તબીબી યોધ્ધાઓ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-સુશ્રુષા કરતાં શહીદ થયા છે. આજે નેશનલ ડૉક્ટર્સ ડે નિમિત્તે અમદાવાદ … Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ૩૬ જેટલા સિનિયર તબીબોને અન્ય હોસ્પિટલથી ડેપ્યુટ કરવામાં આવ્યા છે.

ગાંધીનગર, ૦૭ મે ૨૦૨૦ કોરોના દર્દીઓની સારવારમાં સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ▪1200 બેડની કોવિડ હોસ્પિટલમાં એક માસમાં 65000 PPE કીટ વપરાઇ : 6.5 લાખ N-95 માસ્ક અને 1.25 લાખ હાથમોજા વપરાયા … Read More

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને ભારતના ખ્યાતનામ ૩ તબીબોને અમદાવાદ મોકલવાનો અનુરોધ કરતો પત્ર લખ્યો છે

ગાંધીનગર, ૦૬ મે ૨૦૨૦ ◆ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને અમદાવાદ મેડીસિટીમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ભારતના ખ્યાતનામ અને શ્રેષ્ઠ ૩ તબીબોને અમદાવાદ મોકલવાનો અનુરોધ કર્યો … Read More