Category: राज्य की ख़बर
ગુજરાતમાંથી સ્પેશ્યલ શ્રમિક ટ્રેન મારફતે ૩.૯૦ લાખ પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના
ગાંધીનગર, ૧૩,મે ૨૦૨૦.પરપ્રાંતિય શ્રમિકો-કામદારોને વતન રાજ્ય મોકલવા દેશમાંથી દોડેલી શ્રમિક સ્પેશ્યલકુલ ૬૪૦ ટ્રેનોમાંથી ૪૧ ટકા ટ્રેનો- ૨૬૨ ટ્રેનો એકલા ગુજરાતમાંથી રવાના થઇ……ઉત્તરપ્રદેશ-ઓરિસ્સા-બિહાર-મધ્યપ્રદેશ-છત્તીસગઢ-ઝારખંડ સહિત વિવિધ રાજ્યોમાંબુધવારે રાત સુધીમાં ગુજરાતની વિશેષ ટ્રેન … Read More
પશ્ચિમ રેલ્વે અને આઈઆરસીટીસી ના મિશન ફૂડ ડિસ્ટ્રિબ્યુશન હેઠળ
છેલ્લા 45 દિવસમાં 5.27 લાખ જરૂરિયાતમંદોને લાભ મળ્યો
મુંબઈ, ૧૩ મે ૨૦૨૦ જીવલેણ કોરોનોવાયરસ રોગચાળાને લીધે દેશવ્યાપી લોકડાઉન હોવા છતાં, નોંધપાત્ર કામગીરી કરવા માટે વાણિજય અને આરપીએફ કર્મચારીઓ સાથે વેસ્ટર્ન રેલ્વે અને ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન … Read More
બેલેટ પેપરની મતગણતરીમાં ગેરરીતિ થઈ છે. ગેરરીતી થઇ જેથી ચૂંટણી રદ્દ કરવા આદેશ કર્યો છે. ચૂંટણી અધિકારીએ પણ બેદરકારી કરી છે.
વીડિયો કોન્ફરન્સથી ચુકાદા બાદ કોર્ટના અવલોકનથી ચુકાદો આવ્યો છે. બેલેટ પેપરની મતગણતરીમાં ગેરરીતિ થઈ છે. ગેરરીતી થઇ જેથી ચૂંટણી રદ્દ કરવા આદેશ કર્યો છે. ચૂંટણી અધિકારીએ પણ બેદરકારી કરી છે. … Read More
પશ્ચિમ રેલ્વે અને આઈ.આર.સી.ટી.સી ના સંયુક્ત મિશન ફૂડ ડિસ્ટ્રીબ્યુશન માં ગત 44 દિવસો માં 5.21 લાખ જરૂરિયાતમંદ ને લાભ મળ્યો.
રાષ્ટ્રવ્યાપી લોકડાઉન ના સમય દરમ્યાન,પશ્ચિમ રેલ્વે અને આઈ.આર.સી.ટી.સી પોતાના સર્વોત્તમ સંભવ પ્રયાસોને ખાતરીપૂર્વક કરી રહ્યા છે, જેથી જરૂરતમંદ વ્યક્તિઓને ભોજન પહોંચાડવામાં કોઈ અવરોધ ઉભો ના થાય. પશ્ચિમ રેલ્વે અને IRCTC … Read More
દુકાનો, ફેરિયાઓ તથા હોમડીલીવરી સેવાઓ તા.૧૫/૦૫/૨૦૨૦થી નીચેની શરતોને આધીન ખોલવાનું નક્કી કરવામાં આવ્યુ
અમદાવાદ, ૧૨મે ૨૦૨૦ અમદાવાદ શહેરમાં કોરાના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલ શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટેની પાંચમી બેઠક આજરોજ સાબરમતી રીવર ફ્રન્ટ હાઉસ ખાતે- બપોરે ૧ર-૦૦ કલાકે યોજાઈ હતી. આ બેઠકમાં … Read More
ખાધ્ય પદાર્થો મારફતે COVID – 19ના ફેલાવા બાબતે સ્પષ્ટતા
COVID – 19ની વૈશ્વિક મહામારીનો ફેલાવો ખાદ્ય પદાર્થો દ્વારા ફેલાતો ન હોવાની સ્પષ્ટતા તાજેતરમાં ક્રૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા,ન્યુ દિલ્હીએ કરેલ છે .વધુમાં આ COVID – 19 મહામારી … Read More
વહેલી સવારે વિધાર્થીઓ ને મનિલા થી અમદાવાદ લઇ ને આવેલું વિમાન
અમદાવાદ, ૧૨ મે ૨૦૨૦ પ્રવર્તમાન કોરોના વાયરસ ની સ્થિતિમાં અન્ય દેશોમાં અટવાયેલા ભારતીયો ને ખાસ વિમાની સેવા દ્વારા પરત લાવવાની ભારત સરકાર ની શરૂઆત રૂપે આજે વહેલી સવારે 139 વિધાર્થીઓ … Read More