રાજ્યમાં સરેરાશ ૧૦૭.૯૭ ટકા વરસાદ સૌથી વધુ કચ્છ ઝોનમાં ૨૨૧.૮૦ ટકા સરેરાશ વરસાદ

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૧૧ તાલુકાઓમાં વરસાદરાજ્યમાં સરેરાશ ૧૦૭.૯૭ ટકા વરસાદસૌથી વધુ કચ્છ ઝોનમાં ૨૨૧.૮૦ ટકા સરેરાશ વરસાદ.. .. .. ..રાજ્યના ૧૮ તાલુકાઓમાં અડધા થી બે ઈંચ જેટલોવરસાદ વરસ્યો : … Read More

ખંભાળીયા તાલુકા વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ આવતા કન્ટેઇન્ટમેન્ટ તેમજ બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે

: જાહેરનામુ :-દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકા વિસ્તારમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ આવેલ હોય, આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લઇ લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની … Read More

टेलीमेडिसिन स्टूडियो से चिकित्सक देंगे कोविड अस्पताल में भर्ती मरीजों को परामर्श

खबर झारखंड से प्रति दिन मिलेगी 40 मरीजों को ऑनलाइन परामर्श रिपोर्ट: शैलेश रावल धनबाद जिले के सभी कोविड-19 अस्पताल में कोरोना संक्रमित मरीजों के बेहतर इलाज के लिए उपायुक्त … Read More

ધ્રોલ નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારા ચાર્જ સંભાળવામાં આવતા તેઓને શુભેચ્છાઓ અપાઈ..

રિપોર્ટ:જગત રાવલજામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકા નો ચાર્જ નવ નિયુક્ત પ્રમુખ. જયશ્રીબેન મનસુખભાઈ પરમાર અને ઉપ.પ્રમુખ ઇરફાનભાઈ ટકી દ્વારા સંભાળવા માં આવેલ આને કાર્યકર્તા ઓ દ્વારા ફટાકડા ફોડી ને નવ નિયુક્તિ … Read More

सोनिया गांधी के मुख्यमंत्रियों की वीडियो कॉन्फ्रेंसिंग में हेमन्त सोरेन ने बेबाक तरीके से रखी अपनी बातें

:- मुख्यमंत्री श्री हेमन्त सोरेन बुधवार को कांग्रेस अध्यक्ष श्रीमती सोनिया गांधी के आह्वान पर 7 राज्यों के मुख्यमंत्रियों की वीडियो कॉन्फ्रेंसिंग के जरिए बुलाई बैठक में शामिल हुए। बैठक … Read More

પ્લાઝમા ડોનેટ કરી સિવિલના ડોક્ટર્સ બન્યા પ્રેરણામૂર્તિ..

ડોક્ટર્સ સહીત ૧૭ લોકોએ ૩૦ બોટલ પ્લાઝમા ડોનેશન કર્યું – દર્દીઓને પ્લાઝમા મળતા રોગપ્રતિકારક શક્તિમાં થયો વધારો પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈ મુશ્કેલી થતી નથી, કોઈનો જીવ બચાવ્યાનો સંતોષ થાય તે અલગ:ડો. … Read More

પશ્ચિમ રેલ્વે દ્વારા પોતાના કર્મચારીઓ માટે ઇ-પાસ સુવિધા ની શરૂઆત

ડિજિટાઇઝેશન તરફ એક વધુ પગલું ડિજિટલ ઇન્ડિયા પહેલ તરફ વધુ એક પગલું ભારતીય રેલ્વે દ્વારા ‘ઇ-પાસ’ સુવિધા ની શરૂઆત કરવામાં આવી  જે માનવ સંસાધન સંચાલન પ્રણાલીનું એક  મોડ્યુલ છે. અમદાવાદ૨૬ ઓગસ્ટ:પશ્ચિમ રેલ્વે … Read More

સુરતના જેનિશભાઈ શાહે સતત ત્રીજી વાર પ્લાઝમાં ડોનેટ કર્યું

કોરોનામુક્ત થયેલાં ૧૭ મિત્રો-પરિચિતોને સમજાવી નવી સિવિલમાં પ્લાઝમા ડોનેટ કરાવ્યું છે સુરત:બુધવાર:- સુરતના કોરોના વોરિયર જેનિશભાઈ શાહે કોરોનામુક્ત થયાં બાદ આજે સતત ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે. તેઓ છેલ્લાં … Read More

સુરત જિલ્લા પંચાયતના આરોગ્યકર્મીઓનું ગ્રામ્ય વિસ્તારમાં પ્રેરણાદાયી ‘હેન્ડ વોશ’ જનજાગૃત્તિ અભિયાન

કોરોના મહામારી વચ્ચે સમગ્ર રાજ્યમાંથી એક માત્ર સુરત જિલ્લાએ ત્રણ માસમાં કુલ ૧૦ લાખથી વધુ લોકોને સાબુ વડે હાથ ધોવાના ડેમો દર્શાવી જાગૃત કર્યાઃ સુરત:બુધવાર: કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સ્વચ્છતાના … Read More

અંબાજી પંથકમાં નદી નાળા ના વહેતા પાણી ના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું

અંબાજી પંથક માં નદી નાળા જીવંત બન્યા છે ને નદી નાળા ના વહેતા પાણી ના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું…. ઉગેલી મકાઈ ના પાક વાળા ખેતરો માં પાણી રિપોર્ટ: … Read More