પશ્ચિમ રેલ્વે દ્વારા પોતાના કર્મચારીઓ માટે ઇ-પાસ સુવિધા ની શરૂઆત

ડિજિટાઇઝેશન તરફ એક વધુ પગલું ડિજિટલ ઇન્ડિયા પહેલ તરફ વધુ એક પગલું ભારતીય રેલ્વે દ્વારા ‘ઇ-પાસ’ સુવિધા ની શરૂઆત કરવામાં આવી  જે માનવ સંસાધન સંચાલન પ્રણાલીનું એક  મોડ્યુલ છે. અમદાવાદ૨૬ ઓગસ્ટ:પશ્ચિમ રેલ્વે … Read More

સુરતના જેનિશભાઈ શાહે સતત ત્રીજી વાર પ્લાઝમાં ડોનેટ કર્યું

કોરોનામુક્ત થયેલાં ૧૭ મિત્રો-પરિચિતોને સમજાવી નવી સિવિલમાં પ્લાઝમા ડોનેટ કરાવ્યું છે સુરત:બુધવાર:- સુરતના કોરોના વોરિયર જેનિશભાઈ શાહે કોરોનામુક્ત થયાં બાદ આજે સતત ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે. તેઓ છેલ્લાં … Read More

સુરત જિલ્લા પંચાયતના આરોગ્યકર્મીઓનું ગ્રામ્ય વિસ્તારમાં પ્રેરણાદાયી ‘હેન્ડ વોશ’ જનજાગૃત્તિ અભિયાન

કોરોના મહામારી વચ્ચે સમગ્ર રાજ્યમાંથી એક માત્ર સુરત જિલ્લાએ ત્રણ માસમાં કુલ ૧૦ લાખથી વધુ લોકોને સાબુ વડે હાથ ધોવાના ડેમો દર્શાવી જાગૃત કર્યાઃ સુરત:બુધવાર: કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સ્વચ્છતાના … Read More

અંબાજી પંથકમાં નદી નાળા ના વહેતા પાણી ના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું

અંબાજી પંથક માં નદી નાળા જીવંત બન્યા છે ને નદી નાળા ના વહેતા પાણી ના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું…. ઉગેલી મકાઈ ના પાક વાળા ખેતરો માં પાણી રિપોર્ટ: … Read More

જામનગરમાં ચાલુ બસે શુ થયું જાણો…

રિપોર્ટ:જગત રાવલજામનગરમાં આજે ફિલ્મી ઢબે એસ.ટી.ની બસમાં મુસાફરી દરમ્યાન હત્યાની ઘટના સામે આવી છે. જામનગર થી જુનાગઢ જઈ રહેલી બસમાં વિજરખી નજીક બસમાં સવાર મુસાફરો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતાં … Read More

લૉકડાઉન દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા 12,853 રેકો નું લોડિંગ કરીને પ્રાપ્ત કર્યું 3,380 કરોડ રૂ નું રાજસ્વ

અમદાવાદ,૨૬ ઓગસ્ટ:કોરોના વાયરસ ના કારણે ઘોષિત પૂર્ણ લૉકડાઉન અને વર્તમાન પરિદ્રશ્ય ના કારણે પરિવહન અને શ્રમ ના સૌથી મુશ્કેલ પડકારો હોવા છતાં પશ્ચિમ રેલવેએ તેની લોડિંગ પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. … Read More

જામનગરમાં શહેરમાં ભારે વરસાદના કારણે સ્મશાનગૃહમાં પાણી ઘૂસ્યા

રંગમતી નદી ના ધસમસતા પાણીના પ્રવાહને લઈને સ્મશાનની ફર્નેસ ભઠ્ઠી ના તળિયા માંથી પાણી આવતા નવી સમસ્યા ઊભી થઈ રિપોર્ટ:જગત રાવલજામનગર શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે તેમ જ દરેડ સહિતના … Read More

જામનગર જી.જી. હોસ્પિટલમાં લાગેલી આગના બનાવ બાદ તપાસ ટીમ હોસ્પિટલ પોહચી.

રિપોર્ટ:જગત રાવલ૨૬ ઓગસ્ટ,જામનગરની સરકારી હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંગ હોસ્પિટલમાં ગઈકાલે આઈ.સી.સી.યુ વિભાગ માં લાગેલી ભીષણ આગના બનાવ બાદ આજે ગાંધીનગર થી ખાસ તપાસ માટે પી. આઈ.યુ ની ટિમ જામનગર ગુરુ ગોવિંદસિંગ … Read More

पश्चिमी उत्तर प्रदेश में 700 मधुमक्खी बक्सों का वितरण किया गया

हनी मिशन प्रवासी कामगारों को स्वरोजगार के लिए प्रेरित करता है; पश्चिमी उत्तर प्रदेश में 700 मधुमक्खी बक्सों का वितरण किया गया 25 AUG 2020 by PIB Delhi खादी एवं … Read More