નવરાત્રિના પાવનપર્વે સુરતવાસીઓને રૂ. ૨૦૧.૮૬ કરોડના વિકાસકામોની ભેટ આપતાં મુખ્યમંત્રી

સુરત વિશ્વના આધુનિક શહેરો સાથે સ્પર્ધા કરી રહ્યું છે: દેશભરમાંથી એકમાત્ર સુરતમાં ૧૦૭ કિમીનો સૌથી લાંબો બી.આર.ટી.એસ. કોરિડોર: સુરતને ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’ બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્વ ‘સુરત સોનાની મુરત’ બનાવવા … Read More

જામનગરના સંતો ને અયોધ્યા રામ જન્મભૂમિ અંગે ની બેઠક માટે આમંત્રણ પાઠવાયું

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૦ ઓક્ટોબર: વિશ્વ હિન્દુ પરિષદ ની અખિલ ભારતીય યોજના અંતર્ગત તા.૨૧.૦૯.૨૦૨૦ ના પરિપત્ર મુજબ આગામી તા.૧૦ તથા ૧૧ નવેમ્બર ના રોજ દિલ્હીમાં યોજાનાર શ્રી રામ … Read More

વિછીંયાના યાર્ડની સાથે વેપાર-ધંધાનો પણ વિકાસ થશે:મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા

-રૂા. ૫૦ લાખના ખર્ચે ફાર્મર શેડનું મંત્રીશ્રીના હસ્તે થયેલું ભૂમિપૂજન રાજકોટ, તા.૧૯ ઓક્ટોબર:– રાજકોટ જિલ્લાના વિછીંયા ખાતે તેના માર્કેટીંગ યાર્ડમાં રાજ્ય સરકારની સો ટકા સહાયવાળી કિશાન કલ્પવૃક્ષ યોજના અંતર્ગત ફાર્મર શેડનું … Read More

अपराध कर सीना तान कर चलने की प्रवृत्ति को हर हाल में मिटाया जाएगा: डीजीपी

संगठित अपराध पर कठोर कार्रवाई करने का लिया निर्णय वैद्य स्रोत की बिना अचानक रातों रात धनवान बने लोगों की कुंडली खंगालने का निर्देश वांछित अपराधियों को शीघ्र भेजा जाएगा … Read More

ખોખરા વોર્ડમાં નવરાત્રીના ત્રીજા નોરતે શ્રદ્ધાળુઓએ સોસિયલ ડિસ્ટન્સ સાથે સેનેટાઈઝ થઈ ને માતાજી ની આરતી ઉતારી હતી

અમદાવાદ, ૧૯ ઓક્ટોબર: અમદાવાદ શહેર મા આવેલા ખોખરા વોર્ડમાં દેવચકલા શેરી મા આજે નવરાત્રી ના ત્રીજા નોરતે શ્રદ્ધાળુઓએ સોસિયલ ડિસ્ટન્સ સાથે સેનેટાઈઝ થઈ ને માતાજી ની આરતી ઉતારી હતી સાથે … Read More

समाज को नफरत और चारित्रिक पतन के खिलाफ खड़ा करने में भूमिका निभाए कला-संस्कृति : सिसोदिया

सच को सच कहने की सबसे ज्यादा ताकत कला-संस्कृति में : सिसोदिया दिल्ली सबकी है, पूरे देश की संस्कृति दिखेगी दिल्ली में : उपमुख्यमंत्री मनीष सिसोदिया महज इवेंट नहीं, समाज … Read More

हम पराली को एक अवसर में बदल सकते हैं, इस पर राजनीति नहीं होनी चाहिए- सीएम अरविंद केजरीवाल

सभी सरकारों में इच्छा शक्ति हो तो हम पराली को एक अवसर में बदल सकते हैं, इस पर राजनीति नहीं होनी चाहिए- सीएम अरविंद केजरीवाल – केंद्रीय पर्यावरण मंत्री ने … Read More

“અહીં દાખલ થતા દર્દીઓ મારો પરિવાર છે: ડો. ચેતનાબેન ડોડીયા

સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારના કર્મયોગની સાધનામાં કાર્યરત નિષ્કામ કર્મયોગી ફ્લોર મેનેજરની આયોજનબદ્ધ ટીમ “અહીં દાખલ થતા દર્દીઓ મારો પરિવાર છે, તેથી તેમની સંભાળ એજ મારૂં કર્મ એજ મારો ધર્મ”: ડો. ચેતનાબેન … Read More

ડોકટરો, નર્સોની શ્રેષ્ઠ સારવાર થકી રાજકોટના ૭૯ વર્ષીય વૃધ્ધ કોરોનાથી થયા મુકત

  રાજકોટની સિવિલ હોસ્પિટલ અને કોવીડ કેર સેન્ટરના ડોકટરો, નર્સોની શ્રેષ્ઠ સારવાર થકી રાજકોટના ૭૯ વર્ષીય વૃધ્ધ હરિભાઇ ત્રાંબડિયા કોરોના –કબજિયાતની બિમારીથી મુકત બન્યા છે.  અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ, ૧૯ ઓક્ટોબર: હરિભાઇ પરિવારજનો સાથે નિવૃત જીવન પસાર કરે છે. તેમને … Read More

કોરોના કાળમાં પણ કુટુંબ કલ્યાણ કેન્દ્રની સેવા અવિરત ચાલુ ૨૮૪ લેપ્રોસ્કોપીક સર્જરી કરાઈ

કોરોના કાળમાં પણ કુટુંબ કલ્યાણ કેન્દ્રની સેવા અવિરત ચાલુ રાજકોટ જિલ્લામાં કુટુંબ નિયોજનની ૨૮૪ લેપ્રોસ્કોપીક સર્જરી કરાઈ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૧૯ ઓક્ટોબર: ‘નાનું કુટુંબ સુખી કુટુંબ’, સુરક્ષિત સગર્ભા માતા … Read More