ઘુડખર અભ્યારણ્યમાં ઘુડખરની સંખ્યામાં વધારો નોંધાયો

સુરેન્દ્રનગર,૦૫ ઓક્ટોબર: ઘુડખર અભયારણ્ય – ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષકશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કચ્છનું નાનું રણ ૪૯૫૩ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે. સમગ્ર વિશ્વમાં ફક્ત ગુજરાતમાં આ રણ … Read More

કોરોનાને હરાવવા આપણે પલાયનવાદ, નિરાશાવાદ કે હતાશાવાદના શરણે કદી ન જઈએ

આચાર્યદેવ શ્રીમદ્દ વિજય યશોવિજયસૂરિશ્વરજી મહારાજનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૦૫ ઓક્ટોબર: જૈન ધર્મના આચાર્યદેવ શ્રીમદ્દ વિજય યશોવિજયસૂરિશ્વરજી મહારાજે કોરોનાના કપરા સમયમાં પ્રત્યેક વ્યક્તિને પલાયનવાદ, નિરાશાવાદ કે હતાશાવાદના શરણે … Read More

ઘન જીવામૃતનો પ્રથમ પ્રયોગ કરનાર દાડમ અને તુવેરના બમણા બજાર ભાવ મેળવે છે

પ્રાકૃતિક ખેતી….કૂદરતનું સાનિધ્ય, ઉપજ અને આવક બમણા…દેત્રોજ વિસ્તારમાં ઘન જીવામૃતનો પ્રથમ પ્રયોગ કરનાર મહેન્દ્રભાઈ દાડમ અને તુવેરના બમણા બજાર ભાવ મેળવે છે… અહેવાલ: હિમાંશુ ઉપાધ્યાય અમદાવાદ, ૦૫ ઓક્ટોબર: ‘મારી પાસે … Read More

નર્મદા જિલ્લા માં કોરોના પોઝિટિવ કેશ નો વધતો જતો ગ્રાફ

માર્ચ મહિના થી આજદિન સુધી કોરોના પોઝિટિવ કેશ ની સંખ્યા 1001 પર પહોંચી. જોકે 948 દર્દી સારવાર બાદ સાજા પણ થયા. સરકારી ચોપડે માત્ર ત્રણ ના મોત પણ બહાર ગામ … Read More

વીડિયો કોન્ફરન્સ દ્વારા સુરત-પંચમહાલના જિલ્લા પંચાયત ભવન ઈ ભૂમિપૂજન વિરમગામ-ધંધુકાના તાલુકા પંચાયત ભવન ઇ -ભૂમિપૂજન

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગાંધીનગર, ૦૫ ઓક્ટોબર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે પંચાયતી રાજવ્યવસ્થા ગુજરાતનો આત્મા છે મહાત્મા ગાંધીજીએ ગ્રામ પંચાયતથી લઇને સંસદ સુધી સત્તાના વિકેન્દ્રીકરણ અને … Read More

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની નાબાર્ડના ચેરમેન શ્રી ચિંતાલા સાથે ગાંધીનગરમાં બેઠક

આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ગુજરાત’ની નેમ સાકાર કરવામાં ગુજરાતને કૃષિ-સિંચાઇ-મહિલા ઉત્કર્ષ-ફિશરીઝ-વોટરશેડ જેવી યોજનામાં નાબાર્ડની સહાય મદદરૂપ બનશે:- મુખ્યમંત્રીશ્રી નાણાંના અભાવે રાજ્યમાં વિકાસના કોઇ કામ અટકયા નથી-દેશને પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવામાં … Read More

સિવિલ હોસ્પિટલમાં વહી દાનની સરવાણી……

C.S.R. પ્રવૃતિ હેઠળ સેવાભાવી સંસ્થા અને કંપની દ્વારા હાઇટેક મશીનરી ભેટ કરાઇ… અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૦૫ ઓક્ટોબર: કોરોનાની મહામારીમાં ઘણા સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા દેશ પર એકાએક આવી … Read More

અમદાવાદ-પટના સ્પેશિયલના છાયાપુરી સ્ટેશનના સમયના બદલાવ

અમદાવાદ, ૦૫ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદથી ચાલતા અમદાવાદ પટણા સ્પેશિયલના છાયાપુરી સ્ટેશનના આગમન અને પ્રસ્થાન સમયે ફેરફાર કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે:  ટ્રેન નંબર 09448 પટના – અમદાવાદ … Read More

અમદાવાદ – હાવડા સ્પેશિયલ હવે દૈનિક દોડશે

અમદાવાદ, ૦૫ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને,07 ઓક્ટોબર 2020 થી હાલમાં અમદાવાદ-હાવડા અમદાવાદ સ્પેશિયલને અઠવાડિયામાં  ત્રણ દિવસ ચલાવવાનું  નક્કી  કરવામાં આવ્યું છે.  વિભાગીય રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે 07 ઓક્ટોબર 2020 થી ટ્રેન નંબર 02834 હાવડા – અમદાવાદ સ્પેશિયલ દૈનિક હાવડાથી દોડશે અને ટ્રેન નંબર 02833 અમદાવાદ – હાવડા સ્પેશિયલ દૈનિક 10 ઓક્ટોબર,2020 થી અમદાવાદથી દોડશે. આ ટ્રેન ટાટા નગર અને ચક્રધરપુર સ્ટેશનો પર પણ બંને દિશામાં રોકાશે.

સુણાવ કેળવણી મંડળના હોદ્દેદારોની સાર્વાનુમતે નિંમણૂક

૦૫ ઓક્ટોબર: સુણાવ ગામે આવેલ ૧૫૫ વર્ષ જુની શૈક્ષણિક સંસ્થા સુણાવ કેળવણી મંડળ કે જે ટેકનીકલ શિક્ષણ, પશુપાલન અને ડેરી વિજ્ઞાન, વ્યવસાયલક્ષી પ્રવાહ જેવા ૧૫થી વઘારે મહત્વના ક્ષેત્રોમા અભ્યાસક્રમો ચલાવેછે … Read More