અમદાવાદ મંડલની કેટલીક સ્પેશિયલ ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડાવવામાં આવશે.

ગુર્જર આંદોલનને કારણે અમદાવાદ મંડલની કેટલીક સ્પેશિયલ ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડાવવામાં આવશે.      અમદાવાદ, ૦૯ નવેમ્બર: રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આંદોલનને કારણે હિન્દૌન શહેર – બયાના ખંડ વચ્ચેનો … Read More

CNG સહભાગી યોજના અન્વયે વધુ ૧૬૪ CNG સ્ટેશન્સ કાર્યરત

પર્યાવરણ સુરક્ષા સાથે પ્રદૂષણ ઘટાડવા CNGના ઉપયોગ અને સરળ ઉપલબ્ધિની મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની નવતર પહેલ CNG સહભાગી યોજના અન્વયે વધુ ૧૬૪ CNG સ્ટેશન્સ કાર્યરત કરવાના લેટર ઓફ ઇન્ટેન્ટની અર્પણ … Read More

भारतीय संस्कृति के पुरोधा हैं जनचेतना नायक भगवान श्री राम: आचार्य देवव्रत

सृष्टि नायक भगवान श्री राम के जीवन चरित्र एवं स्वरूप पर आयोजित ऑनलाइन अंतरराष्ट्रीय कांफ्रेंस में बतौर मुख्यातिथि गुजरात के राज्यपाल आचार्य देवव्रत ने किया विद्वानों को संबोधित 08 नवंबर: … Read More

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૂરતીઓ સાથે કર્યો સીધો સંવાદ

સુરત, ૦૮ નવેમ્બર: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફેરી સર્વિસની શું ફાયદો થવાનો છે તે અંગે સૂરતીઓ સાથે ઈ-માધ્યમથી સીધો સંવાદ કર્યો હતો.આ અવસરે સુરતમાં વર્ષોથી સ્થાયી થયેલા અને મુળ સૌરાષ્ટ્રના ભાવનગર … Read More

ભાવનગર ખાતે વિશ્વ કક્ષાનું સીએનજી ટર્મિનલ બનશે: વડાપ્રધાનશ્રી

ગુજરાતના લોકોને દિવાળી તહેવારનો ઉપહાર મળ્યો છે ગુજરાત ભારતના સમુદ્રી દ્વાર તરીકે સ્થાપિત થયું છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના ક્ષેત્રના લોકોનું વર્ષો જુનુ સપનું સાકાર થયું આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે બ્લ્યુ ઇકોનોમી … Read More

ગોકુલધામ નાર શિયાળાની શરૂઆતમાં જરૂરિયાતમંદ વૃદ્વોને મદદે આવ્યા

ગોકુલધામ નાર દ્વારા શિયાળાની શરૂઆતમાં વૃદ્વોને ૧૧૦૦૦ હજાર નિઃશુલ્ક જેકેટ તથા ટોપીનું વિતરણ કરાયું વડોદરા, ૦૮ નવેમ્બર: ભગવાનશ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ સંદેશા દર્શાવતી શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર માતા-પિતા, ગુરૂ, રોગાતુરોની જીવનપર્યતં સેવા … Read More

દેશમાં કોવિડ-૧૯ના કેસમાં સતત ઘટાડાના રિપોર્ટ

છેલ્લા 24 કલાકમાં 50,000થી ઓછા કેસ નોંધાયા સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે 08 NOV 2020 by PIB Ahmedabad ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક નવા 50,000થી ઓછા … Read More

અમદાવાદ મંડલની કેટલીક સ્પેશિયલ ટ્રેનો બદલાયેલા રૂટ

ગુર્જર આંદોલનને કારણે અમદાવાદ મંડલની કેટલીક સ્પેશિયલ ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડાવવામાં આવશે.  અમદાવાદ, ૦૮ નવેમ્બર: રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આંદોલનને કારણે હિન્દૌન શહેર – બયાના ખંડ વચ્ચેનો ટ્રેન ટ્રાફિક … Read More

નર્મદા નદી પર નો શ્રી રંગ સેતુ પૂલ ભારે વાહનો માટે બંધ કરાયો

વડોદરા જતી એસ ટી બસ હવે દેવળીયા તિલકવાડા થઇ ને જશે. પોઇચા પૂલ ને વારંવાર રીપેર કરવા બંધ કરવો પડે છે અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૦૭ નવેમ્બર: રાજપીપલા નજીક … Read More