અમદાવાદથી કોરોના ના દર્દીઓને લવાયા આણંદ ગતરાતથી હાલ સુધી ૫૦ જેટલા દર્દીઓ લવાયા

આણંદ, ૨૧ નવેમ્બર: અમદાવાદથી કોરોના ના દર્દીઓને લવાયા આણંદ ગતરાતથી હાલ સુધી ૫૦ જેટલા દર્દીઓ લવાયા – સુત્ર અમદાવાદમાં પથારીઓ ખુટી પડતા દર્દીઓને આણંદ લાવવાનું શરુ કરાયુ કરમસદ અને ચાંગા … Read More

અમદાવાદ શહેરમાં લંબાઇ શકે છે દિવસનો કફૅયુ ?

અમદાવાદ, ૨૧ નવેમ્બર: અમદાવાદ શહેરમાં લંબાઇ શકે છે દિવસનો કફૅયુ શ્રી રાજીવ ગુપ્તાએ આપ્યો સંકેત ગુજરાતમાં કોરોનાએ અચાનક જ માથુ ઉચક્યું છે. દિવાળી બાદથી જ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા … Read More

જૂનાગઢ: ચાલુ વર્ષે નહીં યોજાય ગિરનારની લીલી પરિક્રમા

ચાલુ વર્ષે નહીં યોજાય ગિરનારની લીલી પરિક્રમા કોરોના સ્થિતીને લઈને વહીવટી તંત્રનો નિર્ણય લીલી પરિક્રમા માટે નહીં આવવા તંત્રની લોકોને અપીલ જંગલમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું સંભવ નથી પરંપરા જાળવી રાખવા … Read More

કલિંગ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી) એ વર્ષ 2020નો ‘ધ અવાર્ડ્સ એશિયા’ જીત્યો

કલિંગ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી) ડીમ્ડ વિશ્વવિદ્યાલયે 17 નવેમ્બર 2020ના રોજ ટાઈમ્સ હાયલ એજ્યુકેશન (ટી.એચ.ઈ.) દ્વારા અપાતો ‘ધ અવાર્ડ્સ એશિયા’ જીત્યો છે. કે.આઈ.આઈ.ટી.ને વર્કપ્લેસ ઑફ ધ ઈયર (વર્ષનું કાર્યસ્થળ) … Read More

બનાસકાંઠા જીલ્લા માં કોરોના સંક્રમણ અટકાવવા પાલનપુર ખાતે કલેકટરની વિવિધ સમિતિઓ સાથે ની બેઠક યોજાઇ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૨૧ નવેમ્બર: કોરોના સંક્રમણ અટકાવવા પાલનપુર ખાતે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી. કોવિડ-૧૯ની કોઇપણ સ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી … Read More

જાણો..અંબાજી એસ.ટી. ડેપો અમદાવાદ જતી કઈ બસો બંધ કરી અને કેમ ?

અંબાજી એસ.ટી. ડેપો દ્વારા કફર્યુ ને લઈ અમદાવાદ જતી 7 ટ્રીપો હાલ તબક્કે બંધ કરી અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૨૧ નવેમ્બર: ગુજરાત માં કેટલાક મોટા શહેરો માં કોરોના નો … Read More

સ્પીકર કોન્ફરન્સમાં બંધારણના ત્રણ મુખ્ય અંગો વચ્ચે સુમેળ અને સુચારુ સંકલનની બાબતો નો વિચાર વિમર્શ થશે -વિધાનસભા અધ્યક્ષ

સ્પીકર કોન્ફરન્સમાં બંધારણના ત્રણ મુખ્ય અંગો વચ્ચે સુમેળ અને સુચારુ સંકલનની બાબતો નો વિચાર વિમર્શ થશે -વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ૮૦ મી પરિષદ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી અતિ … Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સેરેમની દ્વારા ભૂતાનમાં રૂપે (RuPay) કાર્ડ્સના બીજા તબક્કાનો કર્યો પ્રારંભ

આ ક્રોસ બોર્ડર ફાઇનાન્શિયલ ઇન્ટિગ્રેશનથી ભારત અને ભૂતાનના નાગરિકોને મુસાફરીમાં તેમજ ફોરેક્સ ચેન્જમાં સરળતા રહેશે નવી દિલ્હી, 20 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતાનના વડાપ્રધાન ડૉ. લોતાય શેરિંગે 20 નવેમ્બર, … Read More

અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી, સાબિત કર્યું દ્રષ્ટિ હીન ૭૦ વર્ષ ના વડીલે

અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી ખાસ અહેવાલ: દિનેશ મકવાણા, ભાવનગર કહેવાય છે કે કદમ ડગમગતા હોય તેને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો … Read More

ભાવનગર રેન્જ આઈજી દ્રારા પોલીસ હેડ કવાર્ટર ખાતેના લાઇન જમાદારને કરવામાં આવ્યા ફરજ મોકુફ

ભાવનગર રેન્જ આઈજી દ્રારા સને૨૦૨૦ ના ભાવનગર જીલ્લાનાં વાર્ષિક ઇન્સ્પેકશન દરમ્યાન બેદરકારી દાખવવા બદલ પોલીસ હેડ કવાર્ટર ખાતેના લાઇન જમાદારને કરવામાં આવ્યા ફરજ મોકુફ. અહેવાલ: દિનેશ મકવાણા, ભાવનગર ભાવનગર, ૨૧ … Read More