કલિંગા ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (કે.આઈ.આઈ.ટી) વર્ચુઅલ દીક્ષાંત સમારોહમાં 7 હજાર 135 વિદ્યાર્થીઓને ડિગ્રીથી સન્માનિત કરાયા

ભુવનેશ્વર,૨૨ નવેમ્બર: દર વર્ષની જેમ આ વર્ષે પણ 21 નવેમ્બર 2020ના દિવસે ભુવનેશ્વર સ્થિત કલિંગા ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (કે.આઈ.આઈ.ટી) ડીમ્ડ વિશ્વ વિદ્યાલયે 16મા વાર્ષિક દીક્ષાંત સમારોહનું ભવ્ય આયોજન કર્યું. … Read More

ગુજરાતમાં કરફ્યુ કોરોના અને તંત્ર જાણો તમારા શહેરના સમાચાર

કાલુપુર સ્ટેશન પર ટ્રેનમાં આવતા મુસાફરોને ઘરે જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રીઓન કોઈ પણ તકલીફના પડે એટલા માટે પોલીસ ખડે પગે ઉભી છે એક યાત્રીએ જણાવ્યું અમે … Read More

के.आई.आई.टी. के (वर्चुअल) दीक्षान्त समारोह के अवसर पर 7135 शिक्षार्थियों को डिग्री से सम्मानित किया गया

कलिंगा इन्स्टीच्यूट ऑफ इण्डस्ट्रियल टेक्नोलोजी (के.आई.आई.टी.) के प्रतीयमान (वर्चुअल) दीक्षान्त समारोह के अवसर पर 7135 शिक्षार्थियों को डिग्री से सम्मानित किया गया भुवनेश्वर, 22 नवम्बर: हर वर्ष की भाँति इस … Read More

કરણ જોહર મધુર ભંડારકર ની ફિલ્મ નું ટાઇટલ ચોર્યું. ભડક્યા ભંડારકર.

મુંબઈ,૨૨ નવેમ્બર: ફિલ્મ દિગ્દર્શક કરણ જોહર આજકાલ વિવિધ વિવાદોના કારણે ચર્ચામાં રહે છે. નેપોટિઝમ વિવાદમાંથી માંડ વાતાવરણ શાંત થઈ રહ્યું હતું ત્યા તેના પર ફિલ્મનું ટાઈટલ ચોરવાનો ગંભીર આરોપ લાગ્યો … Read More

નોકરિયાતો માટે સારા સમાચાર.. સરકારે બનાવ્યા નવા કાયદા..

અમદાવાદ, ૨૨ નવેમ્બર: મોદી સરકાર દ્વારા કામના કલાકો ને લઈને મહત્વના સુધારા કર્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયએ સંસદમાં પસાર કરેલા એક બિલમાં કામના કલાક વધારવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. … Read More

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં થયો કરોડનો વધારો, મુકેશ અંબાણીને છોડ્યા પાછળ… જાણો વિગતે

અમદાવાદ, ૨૨ નવેમ્બર: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે તમામ શ્રીમંત ભારતીયોની સરખામણીમાં સૌથી વધુ વધારો થયો છે. આ વધારો એટલો બધો છે કે તેમણે એશિયાના સૌથી ધનિક … Read More

उपमुख्यमंत्री मनीष सिसोदिया ने पटपड़गंज में किया मास्क वितरण

उपमुख्यमंत्री मनीष सिसोदिया ने पटपड़गंज में मास्क वितरण किया, सोशल डिस्टेंस पर जागरूकता अभियान में बोले- कोरोना से बचाव के लिए हाथ जोड़कर विनती, नहीं मानने पर सख्ती भी रिपोर्ट: … Read More

નિરાધાર ગંગા સ્વરૂપ બહેનોનો આધારસ્તંભ બની પેન્શન સહાય

સુરત જિલ્લામાં દર મહિને રૂા.૧૨૫૦ લેખે ૩૬૩૮૪ વિધવા બહેનોને રૂા.૪.૫૪ કરોડનું પેન્શન મળે છે સુરત જિલ્લામાં ઓકટોબર-૨૦૨૦માં ૩૬૩૮૪ ગંગા સ્વરૂપા બહેનોને એરીયર્સ સાથે રૂા.૮.૫૮ કરોડની સહાય આપવામાં આવી સુરત, ૨૧ … Read More

પરેશભાઈ ધાનાણી એ પુજ્ય જલારામ બાપા ની જન્મ જયંતી નિમિત્તે આરતી ઉતારી હતી

અમરેલી, ૨૧ નવેમ્બર: આજરોજ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી એ અમરેલીના જલારામ મંદિરે પુજ્ય જલારામ બાપા ની જન્મ જયંતી નિમિત્તે દર્શન કરી આરતી ઉતારી હતી.

પીરાણા આગ દુર્ઘટનામાં અનાથ બનેલા બાળકોની વ્હારે આવ્યું જિલ્લા વહીવટી તંત્ર

મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી આર્થિક સહાયનો ચેક અને પાલક માતા-પિતા યોજના અન્વયે માસિક રૂ. ૩ હજારની સહાયનો હુકમ પત્ર જિલ્લા કલેક્ટરશ્રીએ બંન્ને બાળકોને એનાયત કર્યો અહેવાલ: ઉમંગ બારોટ અમદાવાદ, ૨૧ નવેમ્બર: … Read More