વડોદરાની વાઘોડિયા ચોકડી પર થયેલ ગોઝારા અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા સુરત આહિર સમાજના 11 મૃતકોના શ્રદ્ધાંજલિના કાર્યક્રમ

સુરત, ૨૨ નવેમ્બર: વડોદરાની વાઘોડિયા ચોકડી પર થયેલ ગોઝારા અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા સુરત આહિર સમાજના 11 મૃતકોના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાજર રહી પરિવારને સાંત્વના પાઠવી.

વડોદરામાં થયેલા અકસ્માતમાં મૃતકો અંગે પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

અમદાવાદ, ૧૮ નવેમ્બર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતે થયેલ અકસ્માતમાં મૃતકો અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે. એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે “વડોદરામાં થયેલા અકસ્માતથી દુ:ખી છું. મારી સંવેદના એ લોકો સાથે … Read More