PM Modi 2309

વડોદરામાં થયેલા અકસ્માતમાં મૃતકો અંગે પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

whatsapp banner 1

અમદાવાદ, ૧૮ નવેમ્બર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતે થયેલ અકસ્માતમાં મૃતકો અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે “વડોદરામાં થયેલા અકસ્માતથી દુ:ખી છું. મારી સંવેદના એ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનો ગુમાવ્યા. ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. વહીવટી તંત્ર અકસ્માત સ્થળ પર તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે.”