પરેશ ધાનાણીના ચૂંટણી અધિકારી દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સાથે ભેદભાવભર્યું વલણના આરોપ

ગાંધીનગર, ૨૧ ઓક્ટોબર: આગામી તા. 3 નવેમ્‍બર, 2020ના રોજ રાજ્‍યમાં ધારી, કરજણ, લીંબડી, અબડાસા, મોરબી, ડાંગ, કપરાડા, ગઢડા વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાનાર છે, જે અંગેની ચૂંટણી પ્રક્રિયાઓ ચાલી રહી છે. મારા … Read More

મંત્રીમંડળે જમ્મુ અને કાશ્મીરમાં સફરજનની ખરીદી માટે માર્કેટ ઇન્ટરવેન્શન યોજનાને આગળ લંબાવવાની મંજૂરી આપી

મંત્રીમંડળે વર્ષ 2020-21 માટે જમ્મુ અને કાશ્મીરમાં સફરજનની ખરીદી માટે માર્કેટ ઇન્ટરવેન્શન યોજનાને આગળ લંબાવવાની મંજૂરી આપી 21 OCT 2020 by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રી મંડળે … Read More

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૨૪મી ઓક્ટોબરે યુ.એન.મહેતા હોસ્પિટલનું વર્ચયુઅલી કરાવશે શુભારંભ

ગુજરાતના આરોગ્ય, પ્રવાસન અને ખેડૂતો માટેના વિવિધ પ્રકલ્પોનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૨૪મી ઓક્ટોબરે વર્ચયુઅલી કરાવશે શુભારંભ :-નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ રૂા.૪૭૦ કરોડના ખર્ચે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલને ૮૫૦ પથારી સાથે … Read More

જિયો પ્લેટફોર્મ્સ, ક્વાલકોમે સફળતાપૂર્વક 5G ટેસ્ટ કર્યુઁ, ટ્રાયલમાં 1 Gbpsથી વધુની સ્પીડ હાંસલ કરી

મુંબઈ/સેન ડિયેગો – 20 ઓક્ટોબર, 2020: ક્વાલકોમ ટેક્નોલોજિસ ઇન્ક. અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (જિયો)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રેડિસિસ કોર્પોરેશને આજે જાહેરાત કરી છે કે વર્ચ્યુઅલાઇઝ્ડ RAN સાથે 5G સોલ્યૂશન્સ આધારિત ઓપન એન્ડ ઇન્ટરઓપરેબલ ઇન્ટરફેસ કમ્પ્લાયન્ટ આર્કિટેક્ચર તૈયાર … Read More

કચ્છની અબજો રૂપિયાની ભાજપ સરકારે તેમના મળતીયા કંપનીઓને લુંટાવી દીધી: ડૉ. મનિષ દોશી

રાષ્ટ્રપ્રેમની વાતો કરતી ભાજપ સરકારે રાષ્ટ્રીય સુરક્ષા જોખમાય તે રીતે પક્ષનાં રાષ્ટ્રીય નેતાના સંબંધીને પાણીનાં મૂલ્યે જમીન ફાળવી દીધી. કચ્છની અબજો રૂપિયાની જમીન ૧ રૂપિયાથી ૧૫ રૂપિયાના નજીવા ભાવે ભાજપ … Read More

ભાજપના જ નગરસેવિકા દ્વારા પીવાના પાણીના પ્રશ્ને મહાનગરપાલિકાની કચેરી માં ઢોલ પીટયા

જામનગર મહાનગર પાલિકાના ભાજપના જ નગરસેવિકા દ્વારા પીવાના પાણીના પ્રશ્ને મહાનગરપાલિકાની કચેરી માં ઢોલ પીટયા પછી મોડી રાત્રે થયું સમાધાન નગરસેવિકા દ્વારા જામ્યુકો ની કચેરીએ ઢોલ વગાડી દિવસભર ઉપવાસ કર્યા … Read More

અહમદાબાદ – મુઝફ્ફરપુર અને અમદાવાદ – ગોરખપુર વિશેષ મૈહર સ્ટેશન પર રોકાશે

31 ઓક્ટોબર સુધી અહમદાબાદ – મુઝફ્ફરપુર અને અમદાવાદ – ગોરખપુર વિશેષ મૈહર સ્ટેશન પર રોકાશે અમદાવાદ, ૨૧ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે, “મા શાર્દીયા કવાર નવરાત્રી મેળો” દરમિયાન … Read More

જામનગરની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ર૩ર બેડની ઇ- લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી

આપત્તિને અવસરમાં પલટાવી રાજ્યમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર વધુ સંગીન-સુદ્રઢ બનાવી રહ્યા છીયે:-મુખ્યમંત્રીશ્રી જામનગરની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ર૩ર બેડની કોવિડ હોસ્પિટલ –કેન્સરના રોગીઓની સારવાર માટેના લિનીયર એકસીલરટેર-સિટી સેમ્યુલેટર-પ્લાઝમા બેન્કના ઇ- લોકાર્પણ કરતાં … Read More

दिल्ली के परिवहन मंत्री कैलाश गहलोत ने HCNG संयंत्र और वितरण स्टेशन का उद्घाटन किया

राजघाट डिपो में स्थापित इस HCNG उत्पादन संयंत्र की क्षमता 4 टन / दिन है   HCNG ट्रायल आज से 50 बसों में  अगले 6 महीने तक चलेगा  रिपोर्ट: महेश … Read More

श्रमिकों के कल्याण में कोताही बर्दाश्त नहीं : सिसोदिया

उपमुख्यमंत्री मनीष सिसोदिया ने श्रम कार्यालय का औचक निरीक्षण किया, बोले-”ऐसी व्यवस्था बनाएं, जिससे किसी गरीब मजदूर को न पैसा देना पड़े, न धक्के खाने पड़े” दिल्ली में दस लाख … Read More