પશ્ચિમ રેલ્વેની વધુ બે સ્પેશિયલ ટ્રેનોના કાર્યરત સમયમાં ફેરફાર

અમદાવાદ, ૦૪ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વે દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે કે, ટ્રેન નંબર 02931/02932 મુંબઇ સેન્ટ્રલ – અમદાવાદ ડબલ ડેકર સ્પેશિયલ અને ટ્રેન નંબર 02833/44 અમદાવાદ – હાવડા સ્પેશિયલનો ઓપરેટિંગ … Read More

ગુજરાતમાં કોરોના વેક્સિનેશન માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ.જાણો વિગત…

ગુજરાતમાં કોરોના વેક્સિનેશન માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ : રાજ્યમાં તાલુકા કક્ષા સુધી ટાસ્કફોર્સની રચના વેક્સિન સ્ટોર અને કોલ્ડચેઇન પોઇન્ટનું ટેકનિકલ ઓડિટ પણ સંપન્ન અહેવાલ: હિરેન ભટ્ટ ગાંધીનગર, ૦૪ ડિસેમ્બર: ગુજરાતમાં … Read More

જામનગર વાલસુરામાં નેવી ડે ની ઉજવણી કરતું નૌ સેના.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૪ ડિસેમ્બર: આજે ૪ ડિસેમ્બર ભારતીય નૌ સેના દ્વારા નેવી ડે તરીકે ઉજવવામાં આવે છે, ૧૯૭૧ ના યુદ્ધમાં પાકિસ્તાનના કરાંચી બંદર ને જમીનદોસ્ત કરી, યુદ્ધમાં … Read More

મહિલા પશુપાલકે ‘વિદ્યુત સંચાલિત ચાફ કટર’ મેળવીને ઘાસચારાના બગાડને અટકાવ્યો

ઓલપાડ તાલુકાના માસમા ગામના મહિલા પશુપાલકે ‘વિદ્યુત સંચાલિત ચાફ કટર’ મેળવીને ઘાસચારાના બગાડને અટકાવ્યો સરકારની યોજના થકી મળેલી સહાયના કારણે ઈલેક્ટ્રિક ચાફ કટર ખરીદી શક્યા છીએ: જ્યોતિબેન પટેલ અહેવાલ: પરેશ … Read More

કોરોના સંક્રમણના પ્રાથમિક તબક્કે HRCT સ્કેન સલાહભર્યો નથી : ડૉ.પંકજ અમીન

મહત્વની વાત શું HRCT (હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી) ખરેખર કોરોના ટેસ્ટ છે ? કોરોના સંક્રમણના પ્રાથમિક તબક્કે HRCT સ્કેન સલાહભર્યો નથી : ડૉ.પંકજ અમીન (રેડિયોલોજીસ્ટ સિવિલ હોસ્પિટલ) એક HRCTમાં છાતીએ … Read More

૫ ડિસેમ્બરે ડભોઇ ખાતે રૂ.૭૧.૮૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પાણી પુરવઠા યોજનાનું મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ કરશે

વડોદરા જિલ્લાના નાગરિકો માટેની રૂ.૩૪૫.૫૩ કરોડની પાદરા સુધારણા પાણી પુરવઠા યોજના અને વડોદરા બલ્ક પાઇપલાઇન યોજનાનું ખાતમૂહુર્ત કરશે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે ડભોઇ ખાતે રૂ.૭૧.૮૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ડભોઇ … Read More

BREAKING: કોરોનાના ટેસ્ટિંગ માટે હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂર નથી

ગાંધીનગર, ૦૪ ડિસેમ્બર: જે નાગરીકો સ્વૈચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા હોય  તેઓએ હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી રાજયના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયાનુસાર ICMR ની નવી ટેસ્ટીંગ ગાઈડલાઈન … Read More

રાહુલ ગાંધીને લઇને શરદ પવાર આ શું બોલ્યાં..??

અમદાવાદ, ૦૪ ડિસેમ્બર: રાજકારણના માહિર ખેલાડી ગણાતાં શરદ પવારે કોંગ્રેસના નેતા તરીકે રાહુલ ગાંધીની વિશ્વસનીયતા પર ટીપ્પણી કરી છે. NCP પ્રમુખે કહ્યું કે, રાહુલ ગાંધીમાં ‘નિરંતરતા’, સુસંગતતા તેમજ સમયસર બધાની … Read More

સમગ્ર રાજ્યમાં કોરોના સમય દરમ્યાન રૂ. ૧૭ હજાર કરોડના વિવિધ લોકાર્પણ-ખાતમૂર્હતના વિકાસ કામો થયા છે: મુખ્યમંત્રીશ્રી

એકલા અમદાવાદ મહાનગરમાં રૂ. ૨૮૫૭ કરોડના કામો કોરોના કાળ દરમ્યાન જનતા જનાર્દનને ચરણે ધર્યા છે:-શ્રી વિજયભાઇ રૂપાણી ન ઝૂકના હૈ – ન રૂકના હૈ ગુજરાતે સાકાર કર્યુ કોરોના સંક્રમણ કાળમાં … Read More