કોરોનાથી હાઈકોર્ટના જજ જી.આર.ઉધવાણીનું નિધન

અમદાવાદ, ૦૫ ડિસેમ્બર: ગુજરાતમાં કોરોનાના સંક્રમણે હાઈકોર્ટના જસ્ટિસનો ભોગ લીધો છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જી.આર.ઉધવાણીનું કોરોના સંક્રમણના કારણે નિધન થયું છે. જસ્ટિસ જી.આર.ઉધવાણી છેલ્લા 15 દિવસથી સાલ હોસ્પિટલમાં સારવાર લઈ … Read More