उत्तरायण के दौरान पुलिस अधिसूचना भंग करने के 67 मामलों में 71 लोगों की गिरफ्तारी

रिपोर्ट: राम किशोर शर्मा अहमदाबाद, 16 जनवरी: राज्य सरकार की गाइडलाइन के अनुसार शहर पुलिस आयुक्त ने उत्तरायण के दौरान पतंगबाजी के लिए अधिसूचना जारी की थी। इस अधिसूचना का भंग करने … Read More

જામનગર મહાનગરપાલિકા ની ચૂંટણી પૂર્વે રચનાબેન નનદાણીયા એ કરી ઘર વાપસી.

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૬ જાન્યુઆરી: જામનગર મહાનગરપાલિકા ની ચૂંટણી પૂર્વે રચનાબેન નનદાણીયા એ કરી ઘર વાપસી.કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં આવેલા વોર્ડ નંબર ચાર ના પૂર્વ કોર્પોરેટર રચનાબેન નનદાણીયા એ … Read More

विश्व के सबसे बड़े टीकाकरण के आगाज में शामिल हुआ धनबाद

उपायुक्त ने स्वास्थ्यकर्मियों तथा पंजीकृत लाभुकों को शुभकामना देते हुए की हौसला अफजाई टुंडी में 66, तोपचांची में 60 लाभुकों को दीया कोविड-19 प्रतिरोधी टीका किसी लाभुक में नहीं दिखा … Read More

17 जनवरी को बाबूलाल मरांडी का धनबाद में होगा आगमन

तेलमच्चो पुल पर किया जाएगा भव्य स्वागत रिपोर्ट: शैलेश रावल, धनबादधनबाद, 16 जनवरी: झारखंड के प्रथम मुख्यमंत्री तथा भारतीय जनता पार्टी विधायक दल के नेता बाबूलाल मरांडी का 17 जनवरी … Read More

17 જાન્યુઆરી 2021 થી વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન, રીવા, એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ અને પ્રતાપનગરથી કેવડિયા સુધીની 10 નવી ટ્રેનો શરૂ કરી

રેલ્વેએ 17 જાન્યુઆરી 2021 થી વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન,રીવા,એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ અને પ્રતાપનગર થી કેવડિયા સુધીની 10 નવી ટ્રેનો શરૂ કરી                             અમદાવાદ, ૧૬ જાન્યુઆરી: ભારતીય રેલ્વેની મહત્વાકાંક્ષી યોજના – વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ભારતની રેલ્વે નકશા પર મૂકવા અને રેલવે દ્વારા … Read More

કોરોના રસીનો પ્રથમ ડોઝ ,એક કોરોના વોરિયર્સ ) તરીકે વિરમગામ PHC મણિપુરા ખાતે લીધો: ડો. તેજશ્રીબેન પટેલ

વિરમગામ, ૧૬ જાન્યુઆરી: ગૌરવવંતી ક્ષણ ,મેં આજ રોજ કોરોના રસી નો પ્રથમ ડોઝ ,એક ડોક્ટર (ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ ) તરીકે વિરમગામ ,PHC મણિપુરા ખાતે લીધો …ગુજરાત માં પ્રથમ રસી … Read More

અમદાવાદના વિસત-કોબા રોડ પર આવેલ SMS હોસ્પિટલ ખાતે ગુજરાતમાં કોવિડ-૧૯ રસીકરણનો માનનીય નરહરિ અમીન દ્વારા કરાયો શુભારંભ..

અમદાવાદના વિસત-કોબા રોડ પર આવેલ SMS હોસ્પિટલ ખાતે ગુજરાતમાં કોવિડ-૧૯ રસીકરણનો નરહરિ અમીન દ્વારા કરાયો શુભારંભ..   અમદાવાદ, ૧૬ જાન્યુઆરી : આજ રોજ રાષ્ટ્ર વ્યાપી કોવિડ-૧૯ રસીકરણ અભિયાનનો શુભારંભ  પ્રધાનમંત્રીશ્રી … Read More

અમદાવાદના નરોડામાં થયો પથ્થરમારો.

અમદાવાદના નરોડામાં થયો પથ્થરમારો. અમદાવાદ: અમદાવાદના નારોડા વિસ્તારમાં આવેલ માછલી સર્કલ ખાતે થયો પથ્થરમારો. જગ્યા પર પોલીસ તાત્કાલિક પહોંચતા પરિસ્થિતિ કાબુમાં લેવાઈ. વિસ્તારમાં હાલ શાંતિનો માહોલ.

બનાસકાંઠા માં આજથી કોરોના રસીકરણ મહાઅભિયાન નો પ્રારંભ

બનાસકાંઠા…. બનાસકાંઠા માં આજથી કોરોના રસીકરણ મહાઅભિયાન નો પ્રારંભ પ્રથમ ફેજ માં 16 હજાર આરોગ્ય કર્મીઓને રસી અપાશે બનાસકાંઠા માં 18500 કોરોના વેકસીન ના ડોઝ હાજર સ્ટોક છે જિલ્લામાં પ્રથમ … Read More

થરાદ : ફરાર આરોપીને પકડવા ગયેલી પોલીસને ધમકી, ફરી આરોપી ફરાર

થરાદ : ફરાર આરોપીને પકડવા ગયેલી પોલીસને ધમકીઆરોપી ફરી ફરાર : ૫ વિરુદ્ધ ગુનો દાખલ અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા બનાસકાંઠા, ૧૬ જાન્યુઆરી: થરાદમાં પાટણ જીલ્લાના દારૂના ગુનાના નાસતાં ફરતાં આરોપીને … Read More