Cyclone yas: ચક્રવાત યાસ ને કારણે અમદાવાદ-પુરી અને અજમેર-પુરી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે

Cyclone yas: હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત *યાસ* ના કારણે, સુરક્ષાના કારણોસર અમદાવાદ-પુરી અને અજમેર-પુરી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે.

અમદાવાદ , ૨૨ મે: Cyclone yas: હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત *યાસ* ના કારણે, સુરક્ષાના કારણોસર અમદાવાદ-પુરી અને અજમેર-પુરી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે. જે નીચે મુજબ છે:-

1.     તારીખ 23 અને 24 મે, 2021 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 02844 અમદાવાદ-પુરી સ્પેશિયલ રદ રહેશે.

2.     તારીખ 25 અને 27 મે, 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 02843 પુરી-અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.

Whatsapp Join Banner Guj

3.     તારીખ 26 મે, 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર  08405 પુરી-અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.

4.     તારીખ 24 મે, 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 02037 પુરી-અજમેર સ્પેશિયલ રદ રહેશે.

5.     તારીખ 25 મે, 2021 ના રોજ અજમેર થી ચાલતી ટ્રેન નંબર 02038 અજમેર-પુરી સ્પેશિયલ રદ રહેશે.

આ પણ વાંચો…Pukhrayan Station: અમદાવાદ – દરભંગા અને અમદાવાદ – વારાણસી સ્પેશિયલ ટ્રેનનું સ્ટોપેજ પુખરાયાં સ્ટેશન પર પુનઃસ્થાપિત