Pukhrayan Station: અમદાવાદ – દરભંગા અને અમદાવાદ – વારાણસી સ્પેશિયલ ટ્રેનનું સ્ટોપેજ પુખરાયાં સ્ટેશન પર પુનઃસ્થાપિત

Pukhrayan Station: ટ્રેન નંબર 09167/09168 અમદાવાદ-વારાણસી-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન પણ 01 જૂન 2021 થી પુખરાયાં સ્ટેશન પર રોકાશે.

Whatsapp Join Banner Guj

અમદાવાદ , ૨૨ મે: Pukhrayan Station: રેલ પ્રશાસન દ્વારા ઉત્તર પ્રદેશ ના પુખરાયાં સ્ટેશન પર ટ્રેન નંબર 09165/09166 અમદાવાદ-દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનું તત્કાળ ધોરણે સ્ટોપેજ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે તથા ટ્રેન નંબર 09167/09168 અમદાવાદ-વારાણસી-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન પણ 01 જૂન 2021 થી પુખરાયાં સ્ટેશન પર રોકાશે.

આ પણ વાંચો…સરકારે શરુ કર્યો અનોખો કોન્ટેસ્ટ(vaccination contest) ટેગલાઈનની સાથે તમારા રસીકરણનો ફોટો શેર કરો અને જીતો 5,000 રૂપિયા- જાણો પ્રોસેસ

ADVT Dental Titanium