શ્રમિકો પાસેથી ટીકીટનાં નામે લાખો રૂપિયા લૂટવાનો પીળો પરવાનો કાર્યકર્તા-નેતાને કોણે આપ્યો? ભાજપ જવાબ આપે:કાંગ્રેસ

અમદાવાદ,૦૮,મે૨૦૨૦• સુરતમાં ભાજપે આફતને ‘અવસર’માં પલટાવીઃ સરકાર પરપ્રાંતિયોની ટિકિટના પૈસા કાઢતી નથી અને ભાજપના કોર્પોરેટર-ભાઈ કાળાબજાર કરે છે, ઓફિસમાંથી કાળા બજારનો વિડીયો વાયરલ.મજબુર શ્રમિકોનું શોષણ.• મદદને બદલે માર અને ટીકીટ … Read More

सामाजिक जागरूकता और प्रोत्साहन के नये पहलुओं के साथ पश्चिम रेलवे का मिशन डिस्ट्रिब्यूशन हुआ और अधिक सार्थक

मुम्बई, 08 मई 2020 पश्चिम रेलवे के 6 मंडलों में 41 दिनों से चल रहा सेवा अभियान “मिशन फूड़ डिस्ट्रिब्यूशन”, अब सामाजिक जागरूकता और प्रोत्साहन के नये पहलुओं के साथ … Read More

લોકોના સહયોગ થી તંત્ર કોરોના સામે લડાઇ લડી રહ્યું છે:પંકજ કુમાર

સચિવશ્રી પંકજ કુમારે આજે વડોદરાની મુલાકાત સમગ્ર રાજયમાં કોરોના સંક્રમણ પર દેખરેખ માટેખાસ નિમાયેલા મહેસૂલ વિભાગ ના અધિક મુખ્ય લઈ તંત્ર દ્વારા કોરાના સામે લેવામાં આવેલા પગલાંઓની સમીક્ષા કરી કોરોના … Read More

અમદાવાદના ઇસનપુરમાં લોકડાઉનમાં લગ્ન

અમદાવાદના ઈશનપુર વટવા માર્ગ પર ના પુષ્પમ ટેનામેનટમા રહેતા ૨૪ વર્ષના મીત સોનીએ તેની સહાધ્યાયી ચાંદની આચાર્ય સાથે મહિનાઓ અગાઉ બન્ને પક્ષ ની સંમતિ થી સામાજિક રીતિ રિવાજ મુજબ લગ્ન … Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ૩૬ જેટલા સિનિયર તબીબોને અન્ય હોસ્પિટલથી ડેપ્યુટ કરવામાં આવ્યા છે.

ગાંધીનગર, ૦૭ મે ૨૦૨૦ કોરોના દર્દીઓની સારવારમાં સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ▪1200 બેડની કોવિડ હોસ્પિટલમાં એક માસમાં 65000 PPE કીટ વપરાઇ : 6.5 લાખ N-95 માસ્ક અને 1.25 લાખ હાથમોજા વપરાયા … Read More

લોકડાઉનના સમયમાં મનરેગાના કામો શરૂ થતાં દેશના 13.62 કરોડ શ્રમિકોને રાહત

મૂશ્કેલ સમયમાં દૈનિક ભથ્થું 182 રૂપિયાથી વધારીને 202 કરાતા શ્રમિકો ખૂશખૂશાલ જામનગરમાં સોશ્યલ ડિસટન્સીંગ, સ્વચ્છતાના નિયમોના પાલન સાથે સુજલામ સુફલામ યોજના હેઠળ કામોનો આરંભ 07 MAY 2020 by PIB Ahmedabad … Read More

બજારો માં હજારોની ભીડ જામીને રોડ પર ટ્રાફિક જામ થયો જેનાથી નવા હજારો કેસ વધી જવાની સંભાવના વધી છે: વિનોદ પંડ્યા

એ એમ સી કમિશ્નર અમદાવાદ.હેલ્થ વિભાગ..ગુજરાત રાજ્ય ગાંધીનગર.તા.06/05/2020 વિષય – આજના આપના આપ ખુદી નિર્ણય બાબતે જાહેર હિતમાં ફરિયાદ અમદાવાદની જનતાનું હિત સુવિધા સમજદાર ઉત્તમ કમિશ્નર વિજય નેહરાને છોડી બીજા … Read More

ભાવનગર જિલા સહિત ગુજરાતભરમાં ગરીબ લાભાર્થીઓ અન્ન યોજનાના લાભ મેળવી ખૂશ

લોકડાઉન દરમ્યાન દેશભરના 39.27 કરોડ ગરીબ લાભાર્થીઓને નિઃશુલ્ક અનાજનો લાભ મળ્યો અન્ન યોજના હેઠળ દાળ અને કઠોળનો 109,227.85 મેટ્રિક ટન દાળ અને કઠોળ વિતરણ માટે રાજ્ય સરકારોને અપાયો 06 MAY … Read More

રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યનિટ 16 પૈસાનો ઘટાડો

રાજ્યના વીજ ગ્રાહકોના હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વનો નિર્ણય▪રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યનિટ 16 પૈસાનો ઘટાડો:અંદાજે રૂપિયા ૩૧૦ કરોડની રાહત ગ્રાહકોને થશે: ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ … Read More

વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન લાવવા માટે ભારત સરકાર સુવિધા શરૂ કરશે

7 મેથી તબક્કાવાર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે by PIB Ahmedabad ભારત સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને અનિવાર્યતાના આધારે તબક્કાવાર વતન પરત લાવવાની સુવિધા શરૂ  કરશે. તેમની મુસાફરીની વ્યવસ્થા વિમાન અથવા નૌસેનાના જહાજ દ્વારા કરવામાં આવશે. આ સંબંધે પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) તૈયાર કરવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસો અને ઉચ્ચ આયુક્તો દ્વારા ફસાયેલા ભારતીયોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આ સુવિધા મેળવવા માટે મુસાફરોએ ચાર્જ ચુકવવાનો રહેશે. હવાઇ મુસાફરી માટે નોન-શિડ્યૂલ્ડ વ્યાપારિક ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવશે. આ મુસાફરીની શરૂઆત 7 મેથી તબક્કાવાર કરવામાં આવશે. ફ્લાઇટમાં આવતા પહેલા તમામ મુસાફરોની તબીબી તપાસ કરવામાં આવશે. જેમનામાં લક્ષણો ન દેખાતા હોય, માત્ર તેવા જ લોકોને મુસાફરીની મંજૂરી આપવામાં આવશે. મુસાફરી દરમિયાન, આ તમામ મુસાફરોએ આરોગ્ય મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આરોગ્ય પ્રોટોકોલ સહિત તમામ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા પછી, તમામે આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં નોંધણી કરાવવાની રહેશે. દરેકની તબીબી તપાસ કરવામાં આવશે. તમામ તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તેમને 14 દિવસ સુધી હોસ્પિટલમાં અથવા સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન સુવિધામાં રાખવામાં આવશે જ્યાં તેમણે આ માટે સંબંધિત રાજ્ય સરકારને ચાર્જ ચુકવવાનો રહેશે. 14 દિવસ પછી તેમનું કોવિડ પરીક્ષણ કરવામાં આવશે અને આરોગ્ય પ્રોટોકોલ અનુસાર ત્યારપછીની કાર્યવાહી કરવામાં આવશે. વિદેશ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય ટૂંક સમયમાં આ સંબંધે તેમની વેબસાઇટ મારફતે વિગતવાર માહિતી પૂરી પાડશે. રાજ્ય સરકારોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ વિદેશથી પરત ફરી રહેલા ભારતીયો માટે તેમના રાજ્યોમાં પરીક્ષણ, ક્વૉરેન્ટાઇન અને તે પછીની કામગીરી માટે જરૂરી વ્યવસ્થા કરી રાખે.