भारतीय रेलवे ने गरीब कल्याण रोज़गार अभियान के तहत 5.5 लाख श्रम दिवसों का सृजन किया

भारतीय रेलवे ने 6 राज्यों- बिहार, झारखंड, मध्य प्रदेश, ओडिशा, राजस्थान और उत्तर प्रदेश में गरीब कल्याण रोज़गार अभियान के तहत 5.5 लाख श्रम दिवसों का सृजन किया रेल मंत्रालय … Read More

एसएमसी को लिखनी है नई कहानी, सपने देखें और पूरा भी करें : उपमुख्यमंत्री

नए एसएमसी सदस्यों से मिले मनीष सिसोदिया, आऊट आफ द बाॅक्स सोचने की सलाह दी स्कूलों की कैबिनेट है एसएमसी, खुद फैसले करे, संसाधन जुटाए : सिसोदिया एसएमसी को लिखनी … Read More

કોરોનાથી આઝાદીનો જંગ લડી રહ્યા છે બાળ કોરોના વોરીયર્સ

નવી સિવિલમાં કોરોનાથી આઝાદીનો જંગ લડી રહ્યા છે બાળ કોરોના વોરીયર્સ પાંચ વર્ષની કાવ્યા અને ત્રણ વર્ષનો હંસિત મરાઠે કોરોનાથી સ્વતંત્ર થવાની સામૂહિક લડાઈ લડી રહેલો સુરતનો મરાઠે પરિવાર ૧૫મી … Read More

સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘મશરૂમની ખેતી-જાગરૂકતા અને તાલીમ’ અંગે વેબિનાર યોજાયો

પ્રગતિશીલ ખેડૂતો-યુવાનો માટે સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘મશરૂમની ખેતી-જાગરૂકતા અને તાલીમ’ અંગે વેબિનાર યોજાયો ઈ-માધ્યમથી વેબિનાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરી મશરૂમની ખેતીને વ્યવસાય રૂપે અપનાવવા અનુરોધ સુરત:રવિવાર: કોરોના વાયરસના … Read More

વિદ્યાર્થીઓ માટે સારથી યોજનાનો કલેકટરશ્રી આર.જી.ગોહિલે કરાવ્યો પ્રારંભ

DJMIT કોલેજમાં ધો. ૧૦ થી ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સારથી યોજનાનો કલેકટરશ્રી આર.જી.ગોહિલે કરાવ્યો પ્રારંભ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કોલેજ સાથે જોડાણ અને કારકીર્દિ પ્રોફાઇલમાં ભાગ લઈ શકશે વિદ્યાર્થીઓને … Read More

શિવ,શ્રદ્ધા અને શ્રાવણ

શિવ-દેવાધિદેવ મહાદેવ…સૃષ્ટીના સંહારક ગણાતા ભગવાન ભોળાનાથની આરાધના માટે હિંદુ શાસ્ત્રમાં એક આખો મહિનો ફાળવી દેવાયો છે.. પ્રાચીન કાળથી શિવજીની આરાધનાનું આગવુ મહત્વ પુરાણો અને ગ્રંથોમાં પણ દર્શાવાયું છે.. શિવ અને … Read More

गुजरात की सियासी गाथा: कांग्रेस के ‘हार्दिक’ प्लान की काट में बीजेपी का ‘मराठा’ मास्टरस्ट्रोक

गैर गुजराती को पार्टी प्रदेश अध्यक्ष बनाने के दांव को बीजेपी मान रही है “नहले पर दहला’ नई दिल्ली (16 अगस्त)।गुजरात की गाथा दिलचस्प हो गई है. वजह है बीजेपी … Read More

કરનાળીમાં કુબેર ભંડારી દાદાએ પણ ઉજવ્યું સ્વતંત્રતા પર્વ

કેસરી સફેદ અને લીલા રંગના પુષ્પહારોની સજાવટથી દેશભક્તિસભર બનેલા વાતાવરણમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ કરાવ્યું ધ્વજ વંદન ધર્મ સ્થંભ બન્યો ધ્વજ સ્થંભ મહાયોગી અને સ્વતંત્રતા માટેની ચળવળને માર્ગદર્શન આપનારા મહર્ષિ અરવિંદે … Read More

જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને કીટ વિતરિત કરાઈ

રિપોર્ટ:જગત રાવલરાજ્યના સામાન્યજન પણ આત્મનિર્ભર બની શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અંતર્ગત માનવ કલ્યાણ યોજના કાર્યરત છે. આજરોજ જામનગરમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના … Read More

સતત વરસાદ ના પગલે અંબાજી ના બજારો માં પણ પાણી ફરી વળ્યાં

૧૬ઓગસ્ટ,ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદ ની આપવામાં આવેલી આગાહી ના પગલે અંબાજી પંથક માં ભારે વરસાદ ની હેલી વરસી હતી સતત વરસાદ ના પગલે અંબાજી ના બજારો માં પણ પાણી … Read More