‘ફરવા’ જવાનો દેખાડો
હમણાં વોટ્સએપમાં એક મેસેજ આવ્યો કે, ” પપ્પા ઘરમાં શ્રીખંડ નો એક ડબ્બો લાવ્યા. એમનો છોકરો દોડતો દોડતો શ્રીખંડ ખાવાની ઉતાવળમાં હાથ ધોયા વગર બેસી ગયો અને ડબ્બો ખોલી ખાવાની … Read More
હમણાં વોટ્સએપમાં એક મેસેજ આવ્યો કે, ” પપ્પા ઘરમાં શ્રીખંડ નો એક ડબ્બો લાવ્યા. એમનો છોકરો દોડતો દોડતો શ્રીખંડ ખાવાની ઉતાવળમાં હાથ ધોયા વગર બેસી ગયો અને ડબ્બો ખોલી ખાવાની … Read More
▪છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૨ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ▪રાજ્યના ૯૫ તાલુકાઓમાં અડધાથી સાડા પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો▪કચ્છ જિલ્લાના માંડવી-મુન્દ્રા, તાપીના વાલોડ અને આણંદના તારાપુર તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો▪રાજ્યમાં … Read More
જૂનાગઢ,17 ઓગસ્ટ:દર વર્ષે ભાદરવી અમાસના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરીને પિતૃ તર્પણ કરે છે ભાદરવી અમાસના દિવસે કોરોના પરિસ્થિતિમાં લોકો દામોદર કુંડ ન આવે અને પોતાના … Read More
કોરોના મહામારીને ધ્યાનમાં લઈ સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને દેશભક્તિસભર માહોલમાં ઉજવણી કરાઈ સુરત:રવિવાર: અંબાજી મંદિર પાસે, ભાગળ ખાતે જાગૃત્ત નાગરિકો દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં … Read More
નર્મદા વિકાસ રાજ્યમંત્રીશ્રી યોગેશભાઈ પટેલના હસ્તે કોરોના વોરિયર્સને સન્માનિત કરવામાં આવ્યા પ્લાઝમા ડોનર સહિત ૧૭ કર્મયોગી કોરોના વોરિયર સન્માનિત મંત્રીશ્રી તથા મહાનુભાવોએ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદયકુમાર ટીલાવતને કોવીડ-૧૯ મહામારી … Read More
17 ઓગસ્ટ સોમનાથ ખાતે ગુજરાતરાજ્યનામાન.ગ્રુહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવનદર્શન,મહાપૂજા,ધ્વજાપૂજા કરી ધન્યતા અનુભવી . પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ખાતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી એ શ્રી સોમનાથ મહાદેવના દર્શન,મહાપૂજા,ધ્વજાપૂજા કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા શ્રી … Read More
મુખ્યમંત્રીશ્રીના શહેરી વિકાસ ક્ષેત્રને વેગ આપતા બે મહત્વપૂર્ણ નિર્ણયોકચ્છના મૂંદ્રા તાલુકાની બે ગ્રામ પંચાયતો મળી એક સંયુકત નગરપાલિકાનો દરજ્જો અપાશે મુંદરા ગ્રામ પંચાયત અને બારોઇ જુથ ગ્રામ પંચાયતની બનશે એક … Read More
विश्व में निम्नतम में से एक, भारत की केस मृत्यु दर 2 प्रतिशत से नीचे और इसमें लगातार गिरावट रिकवरी दर लगातार सुधर रही है, आज 72 प्रतिशत के निकट … Read More
રિપોર્ટ:જગત રાવલ 17 ઓગસ્ટ:જામનગર ચેમ્બર ઓફ કોમર્સ અને તેની હેલ્થ એન્ડ એજ્યુકેશન પેનલ દ્વારા હાલ કોરોના જેવી મહામારી ને ધ્યાને લઈ ની:શુલ્ક માસ્ક અને સેનેટાઇઝ નું વિતરણ કરવામાં આવ્યું હતું, … Read More
श्री मंडाविया ने उर्वरकों के संतुलित उपयोग पर जोर दिया 16 AUG by PIB Delhi केंद्रीय रसायन और उर्वरक राज्यमंत्री श्री मनसुख मंडाविया ने आज राष्ट्रीय उर्वरक लिमिटेड (एनएफएल) की … Read More