ચાર વર્ષના બાળકથી દૂર રહી કોવિડ હોસ્પિટલ ખાતે નિષ્ઠાપૂર્વકની સેવા બજાવી રહી છે:નિતાબેન વૈષ્લાણી

આરોગ્યક્ષેત્રના આધારસ્તંભ સમાન રાજકોટ કોવિડ હોસ્પિટલના આરોગ્યકર્મીઓ અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ, ૧૦ સપ્ટેમ્બર : કોરાના મહામારીના સંક્રમણકાળમાં સમગ્ર વિશ્વની સુખાકારી માટે આરોગ્ય ક્ષેત્રે કાર્યરત એવા  તબીબો, નર્સ અને પેરામેડીકલ સ્ટાફ એ ત્રણ આધારસ્તંભ સમાન છે. જે … Read More

દર્દીઓને વહેલાસર રોગમુકત કરી સ્વગૃહે મોકલવા એ જ માત્ર અમારૂ ધ્યેય”:કિશોરભાઇ હાસીયાણી

અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ, ૧૦ સપ્ટેમ્બર : “હુ અને મારી સમગ્ર ટીમ સમર્પીત ભાવે દિવસ-રાત કોવિડ-૧૯ના દર્દીઓની સારવારમાં છીએ. અમારૂં એક માત્ર ધ્યેય તમામ દર્દીઓને કોરોનાથી મુકત કરી વહેલામાં વહેલી તકે … Read More

बीमारियों से लड़ने की ताकत देगा टोमेटो सूप, इसे पीने के हैं अनेक फायदे

देश ओर दुनिया में कहीं भी चले जाइए, टोमेटो सूप पीना लोगों को काफी पसंद आता है. यह लगभग हर भारतीय रसोई में पाया जाता है. टोमेटो सूप कई पोषक तत्वों से … Read More

साफ सुथरे खेलों के प्रति भारत की प्रतिबद्धता:किरेन रिजिजू

केन्द्रीय युवा कार्यक्रम और खेल मंत्री श्री किरेन रिजिजू ने वाडा के अध्यक्ष श्री विटोल्ड बांका के साथ ऑनलाइन बैठक की, साफ सुथरे खेलों के प्रति भारत की प्रतिबद्धता दोहराई … Read More

बुला चौधरी ने फिट इंडिया फ्रीडम रन कार्यक्रम को दिखाई हरी झंडी

पद्मश्री पुरस्कार विजेता बुला चौधरी ने साई कोलकाता क्षेत्रीय केन्द्र में फिट इंडिया फ्रीडम रन कार्यक्रम को दिखाई हरी झंडी 09 SEP 2020 by PIB Delhi भारतीय खेल प्राधिकरण के … Read More

પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠને ઓનલાઇન શિક્ષક દિનની ઉજવણી કરી

અમદાવાદ,૦૯ સપ્ટેમ્બર:ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ,વિદ્વાન,દાર્શનિક અને ભારત રત્ન થી સન્માનિત ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ની જન્મજયંતી ની ઉજવણી માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરે ભારતમાં શિક્ષક દિનની મનાવા માં આવે છે.કોરોના વાયરસ રોગચાળા … Read More

दिल्ली सरकार औद्योगिक विकास को बढ़ावा देने और आसानी से व्यापार करने के लिए प्रतिबद्ध: सतेंद्र जैन

– दिल्ली के उद्योग मंत्री सतेंद्र जैन भारतीय उद्योग परिसंघ (सीआईआई) के दिल्ली व्यापार सप्ताह सत्र में मुख्य भाषण दिए – उद्योग पर दीर्घकालिक प्रभाव से बचने के लिए उपभोक्ताओं … Read More

केजरीवाल ने स्वास्थ्य विभाग की बैठक कर कोरोना के संक्रमण को हर हाल में रोकने के दिए निर्देश

– कोरोना के संक्रमण को रोकने के लिए जो भी कदम उठाए जा सकते हैं, वो उठाए जाएं, सरकार अस्पतालों को हर तरह से मदद करेगी – अरविंद केजरीवाल – … Read More

પશ્ચિમ રેલ્વે ચલાવશે અમદાવાદ, ગાંધીધામ અને ઓખા થી ખુર્દા રોડ વચ્ચે ત્રણ વિશેષ ટ્રેનો

અમદાવાદ,૦૯ સપ્ટેમ્બર:મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા ત્રણ વિશેષ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ટ્રેનો અમદાવાદ – ખુર્દા રોડ, ગાંધીધામ – ખુર્દા રોડ અને … Read More

કોરોનાની અદ્યતન સારવાર અને નિયંત્રણના સર્વગ્રાહી પગલાઓને લીધે ગુજરાત રોલમોડેલ:મુખ્યમંત્રીશ્રી

રાજકોટ મેડીકલ ક્ષેત્રે હબ બનવા જઈ  રહ્યું છે -કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર માટે મેટ્રોસિટીમાં નહી જવુ પડે:નીતિનભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના  હસ્તે અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજકોટમાં  કોવીડ અને કેન્સરના દર્દીઓના લાભાર્થે … Read More