परिवहन मंत्री कैलाश गहलोत ने किया राजीव चौक मेट्रो स्टेशन का दौरा, लिया तैयारियों का जायज़ा

दिल्ली में 7  सितम्बर से मेट्रो सेवाएं दुबारा बहाल होंगी मंत्री के निरीक्षण के दौरान डीएमआरसी और परिवहन विभाग के वरिष्ठ अधिकारी भी उपस्थित थे मैं दिल्ली वालों से अपील … Read More

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના મહામારીનું સંક્રમણ ફેલાતું અટકાવવા ખાસ આયોજન

ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૧ લાખ ૫૫ હજારથી વધુ લોકોનાં સર્વે માટે ૩,૫૭૬ કર્મચારીઓ કાર્યરત જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસિયાએ પોઝિટિવ દર્દીની મુલાકાત લઈ તેનાં ખબર અંતર પૂછ્યા હતા. રાજકોટ, તા. ૬, સપ્ટેમ્બર : રાજકોટ ગ્રામ્ય … Read More

કોવીડ હોસ્પિટલને વ્યવસ્થાપનમાં ૨૪ કલાક મદદરૂપ બનતા ખાનગી સિક્યોરીટીના ફરજનિષ્ઠ જવાનો

અહેવાલ: રાજકુમાર,રાજકોટ રાજકોટ, ૦૬ સપ્ટેમ્બર: કોવીડ હોસ્પિટલ નજીક એમ્બ્યુલન્સની સાયરનનો અવાજ નજીક આવતા જ રસ્તા પરની બેરીકેટ ફટાફટ એક તરફ કરી એમ્બ્યુલન્સને રસ્તો કરી આપે છે, એમ્બ્યુલન્સ અંદર આવી જતા જ ફરી … Read More

ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ

કોરોનાગ્રસ્ત શરીરના રિસર્ચ દ્વારા સારવારની પધ્ધતિમાં બદલાવ લાવી કોરોનાને હરાવવા વધુ સઘન પગલાં લેવાશે અહેવાલ:રાજ લક્કડ , રાજકોટ રાજકોટ, ૦૬ સપ્ટેમ્બર: કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા તથા સંક્રમણ અટકાવવા માટે સમગ્ર … Read More

હરિયાળુ ગ્રામ યોજના અંતર્ગત સુરત જિલ્લામાં આઠ ગામોમાં ૩૨૦૦ રોપાનું વાવેતર કરાયું

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત,૦૬ સપ્ટેમ્બરહાલ આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહી છે. સરકાર દ્વારા પણ પ્રકૃતિને બચાવવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યાં છે. ગુજરાત રાજ્યના સામાજિક વનીકરણ … Read More

વધારે પડતું કેસભારણ અને મૃત્યુદર ધરાવતાં 6 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય સચિવો સાથે સમીક્ષા બેઠક યોજી

કેન્દ્રીય આરોગ્ય સચિવે કેસમાં વધારો, વધારે પડતું કેસભારણ અને મૃત્યુદર ધરાવતાં 6 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય સચિવો સાથે સમીક્ષા બેઠક યોજી ચેપપ્રસાર શ્રૃંખલા નિયંત્રણમાં લાવવા અને મૃત્યુદર 1%થી નીચે લઇ જવા … Read More

કંગનાનો સંજય રાઉત પર પલટવાર,ક્લિક કરી જાણો શુ કહ્યું અભિનેત્રીએ?

અહેવાલ: હેમાલી ભટ્ટ ૦૬ સપ્ટેમ્બર,બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત અને સંજય રાઉત વચ્ચે વિવાદ વધુ ઘેરાયો છે.શિવસેના નેતા સંજય રાઉત દ્વારા કંગના રનૌતને લઈને આપેલા વિવાદિત નિવેદનને લઈને અભિનેત્રીએ પ્રતિક્રિયા આપી … Read More

અંબાજી માં ભાદરવી પુનમ નો મેળો રદ્દ થવા છતા વર્ષ પરંપરાગત રીતે થતી મંદિર પ્રક્ષાલન વીધી કરવામાં આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 06 સપ્ટેમ્બર: યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમ નો મેળો રદ્દ થવા છતા વર્ષ પરંપરાગત રીતે થતી અંબાજી મંદિર માં 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલનવીધી પુર્ણ … Read More

અંબાજીમાં આજે ફરી એકવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી, બજારોમાં પણ પાણી ભરાતા વાહનો તણાયા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 06 સપ્ટેમ્બર:યાત્રાધામ અંબાજીમાં આજે ફરી એકવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી… છેલ્લા ત્રણ દિવસથી અંબાજી પંથકમાં વરસાદે વિરામ લીધો હતો અને આ ત્રણ દિવસમાં અસહ્ય … Read More

જામનગરની જિલ્લા જેલમાં ૧૦૦ ફૂલ ઝાડ ના રોપાઓનું વૃક્ષારોપણ કરાયું

જામનગરની જિલ્લા જેલમાં બે સેવાભાવી સંસ્થાઓના સહકારથી ૧૦૦ ફૂલ ઝાડ ના રોપાઓનું વૃક્ષારોપણ કરાયું અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૬ સપ્ટેમ્બર,જામનગરની જિલ્લા જેલમાં સુગમ વાતાવરણ જળવાયેલું રહે, તેવા પ્રયાસો કરવામાં … Read More