જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કેહર વધતા ઠેર ઠેર ઉકાળા વિતરણ શરૂ કરાયું.
અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૧ સપ્ટેમ્બર:જામનગર જિલ્લાના લીંબુડા ગામે કોરોના મહામારી અંતર્ગત આયુર્વેદિક હોસ્પિટલ જોડીયાના સહયોગથી તાલુકા પંચાયત જોડીયા અને મામલતદાર કચેરીના આયોજનથી ઉકાળા વિતરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ … Read More
