स्वच्छता पखवाड़े के तहत अहमदाबाद मण्डल पर ‘नो प्लास्टिक डे’ का आयोजन

 अहमदाबाद, 28 सितम्बर: वर्तमान में पश्चिम रेलवे पर मनाए जा रहे स्वच्छता पखवाड़े के दौरान अहमदाबाद मण्डल पर “नो प्लास्टिक डे” का आयोजन किया गया। इसका मुख्य ध्येय सिंगल यूज … Read More

अहमदाबाद से भुबनेश्वर जाने वाली स्पेशल ट्रेनें अब पुरी स्टेशन तक जाएंगी

अहमदाबाद, ओखा व गांधीधाम से खुर्दा रोड तथा अहमदाबाद से भुबनेश्वर जाने वाली स्पेशल ट्रेनें अब पुरी स्टेशन तक जाएंगी अहमदाबाद, 28 सितम्बर: अहमदाबाद, ओखा व गांधीधाम से खुर्दा रोड … Read More

જામનગરમાં દસ માળની બિલ્ડિંગ ના ગ્રાઉન્ડ ફ્લોરમાં શોર્ટસર્કિટના કારણે આગ થી ભારે દોડધામ

જામનગરમાં શરુ સેક્શન રોડ પર દસ માળની બિલ્ડિંગ ના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઈલેક્ટ્રીક વાયરીંગ માં શોર્ટસર્કિટના કારણે આગ થી ભારે દોડધામ આગની ઘટના પછી ધુમાડાના ગોટેગોટા નીકળતા ભારે અફડાતફડી: ફાયર બ્રિગેડે … Read More

અમદાવાદ થી ભુવનેશ્વર જવાવાળી સ્પેશિયલ ટ્રેનો હવે પુરી સ્ટેશન સુધી જશે

અમદાવાદ, ઓખા અને ગાંધીધામ થી ખુર્દા રોડ તથા અમદાવાદ થી ભુવનેશ્વર જવાવાળી સ્પેશિયલ ટ્રેનો હવે પુરી સ્ટેશન સુધી જશે અમદાવાદ, ૨૮ સપ્ટેમ્બર:પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં … Read More

અંબાજી નજીક છાપરી ( રાજસ્થાન) ચેક પોસ્ટે ઝડપાયો 72 બોટલ દારુ..

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૨૮ સપ્ટેમ્બર: ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા અને વોન્ટેડ ગુનેગારોની ધરપકડના વિશેષ અભિયાનના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા અતિરિક્ત સિરોહી શ્રીમતી પૂજા અવના આઇપીએસ, … Read More

કેન્દ્રની મોદી સરકાર ખેતી અને હિન્દુસ્તાનને બરબાદ કરી રહી છે : શ્રી પરેશ ધાનાણી

ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના કાળા કાયદાના વિરોધમાં ગાંધીનગર ખાતે ‘ન્યાયકૂચ’ માં મોટી સંખ્યામાં કોંગ્રેસપક્ષના કાર્યકરો, આગેવાનો અને ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ ઊમટી પડ્યા. ગાંધીનગર ખાતે યોજાયેલ ‘ન્યાયકૂચ’ માં ગુજરાત પ્રદેશ … Read More

આ હોસ્પિટલ નથી ભગવાનનું મંદિર છે …ડોકટર નથી હાજર ભગવાન છે

અન્ય હોસ્પિટલમાં કૉવીડની સારવારથી કોઈ ફરક ન જણાતા સુરેશભાઈને સ્વજનોએ ગોત્રી હોસ્પિટલમાં દાખલ કર્યા…હવે તેમને પહેલાં કરતાં ઘણું સારું લાગે છે વડોદરા,૨૮ સપ્ટેમ્બર: કોરોના પીડિત સુરેશભાઈ શાહ હાલમાં ગોત્રી હોસ્પિટલમાં … Read More

મારે છત્રીની જરૂર તો છે જ સાહેબ..તેના વગર શાકભાજી સુકાઈ જાય છે: રસુલભાઈ પઠાણ

મારે છત્રીની જરૂર તો છે જ સાહેબ..તેના વગર શાકભાજી સુકાઈ જાય છે: રસુલભાઈ પઠાણ બાગાયત ખાતાની યોજના હેઠળ તેમને વિનામૂલ્યે રક્ષક છત્રી મળશે વડોદરા,૨૮ સપ્ટેમ્બર: વડોદરા તાલુકાના દેણા ગામના રસુલભાઇ … Read More

જામનગરમાં વાલીગીરી જન આંદોલન, ફી માફી માટે આવેદનપત્ર અપાયું.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૮ સપ્ટેમ્બર: જામનગરના સામાજીક કાર્યકર શેતલબેન શેઠ દ્વારા ચલાવવામાં આવતા વાલીગિરિ જન આંદોલન થકી ખાનગી શાળાઓ માં 50% ફી માફી મુદ્દે વાલીઓ તેમજ આગેવાનો દ્વારા જામનગર … Read More

જામનગરમાં વાલ્મિકી મધ્યસ્થ યુવા પાંખ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવાયું

જામનગરમાં વાલ્મિકી મધ્યસ્થ યુવા પાંખ દ્વારા કચ્છના રાપર અને ઉત્તર પ્રદેશની ઘટનાને લઈને રેલી યોજી આવેદનપત્ર પાઠવાયું અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૮ સપ્ટેમ્બર: જામનગરમાં વાલ્મિકી મધ્યસ્થ યુવા પાંખ દ્વારા ગુજરાતમાં … Read More