દેશમાં કોરોના નો કહેરથી રાહતના સમાચાર જાણો વિગત

સતત છેલ્લા 5 અઠવાડિયાથી સાજા થયેલા કેસની સંખ્યા નવા કેસ કરતાં વધુ સક્રિય કેસમાં સતત ઘટાડો ચાલુ; આજે 5.2 લાખ છે 06 NOV 2020 by PIB Ahmedabad દેશમાં છેલ્લા 24 … Read More

રાજકોટ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.૯ નવેમ્બર થી ૧૫ જાન્યુઆરી દરમ્યાન યોજાશે

અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ  રાજકોટ, ૦૬ નવેમ્બર: ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૧-૧-૨૦૨૧ ની લાયકાત તારીખ ના સંદર્ભમાં તા.૯-૧૧-૨૦૨૦ થી તા. ૧૫-૧૨-૨૦૨૧ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૦ નિયત કરવામાં આવેલ છે. આ દરમિયાન … Read More

ભુલકાંઓની પાલનહાર બનતી “પાલક માતા-પિતા યોજના”

ભુલકાંઓની પાલનહાર બનતી “પાલક માતા-પિતા યોજના” રાજકોટ જિલ્લામાં પાલક માતા-પિતા યોજના અંતર્ગત ૫૩૩ બાળકોના વાલીઓને રૂ. ૧૦૯.૮૯ લાખની સહાય ચુકવાઈ અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ  રાજકોટ, ૦૬ નવેમ્બર: બાળકના ઉજ્જવળ અને સુંદર ભવિષ્ય માટે … Read More

અમદાવાદ ના દરિયાપુર મા મહાદેવ ના ડેલામા શ્ર્વાનઓ નો આંતક

અમદાવાદ, ૦૬ નવેમ્બર: સ્થાનિકો ના વાહનો મા એક સપ્તાહ થી પહોંચાડી રહ્યા છે ભારે નુકશાન અનેક વાહનો મા અંધકાર થતા ની સાથે જ શરુ થઈ જાય છે શ્ર્વાનો ની હરકતો.આ … Read More

BSNL હવે ખાનગી ટેલિકોમ ઓપરેટરોને ટક્કર આપવા પ્લાનમાં કર્યું બદલાવ

અમદાવાદ,૦૬નવેમ્બર, બીએસએનએલે હવે દેશના તમામ ખાનગી ટેલિકોમ ઓપરેટરો સાથે સ્પર્ધા કરવાની તૈયારી કરી રહી છે. આ અંતર્ગત બીએસએનએલે તેની બ્રોડબેન્ડ ઇન્ટરનેટ યોજનાઓમાં પણ ફેરફાર કર્યા છે. બીએસએનએલનો 499 રૂપિયાનો બ્રોડબેન્ડ … Read More

દિલ્લી પછી મહારાષ્ટ્રમાં પણ દિવાળીમાં ફટાકડા પર બંદી

અમદાવાદ, ૦૬ નવેમ્બર: દિલ્હી માફક મહારાષ્ટ્રમાં પણ ફટાકડા પર બંધી લગાવવા સંદર્ભે રાજ્ય સરકાર ગંભીર રીતે વિચારી રહી છે.ફટાકડા ફોડવાને કારણે પેદા થતું પ્રદૂષણ તેમજ મોટા અવાજો કોરોનાથી બીમાર પડેલા … Read More

70 वें स्थापना दिवस के उपलक्ष में राजकोट स्टेशन को आकर्षक ढंग से सजाया गया है।

अहमदाबाद, 05 नवम्बर: 70 वें स्थापना दिवस के उपलक्ष में अपने समृद्ध इतिहास और गौरवशाली विरासत को पूरे उत्साह के साथ मना रही है पश्चिम रेलवे । इस दौरान राजकोट … Read More

दिल्ली में 7 से 30 नवंबर तक सभी तरह के पटाखे जलाने पर प्रतिबंध: केजरीवाल

दिल्ली में प्रदूषण को देखते हुए 7 से 30 नवंबर तक सभी तरह के पटाखे जलाने पर प्रतिबंध- सीएम अरविंद केजरीवाल – दिल्ली निवासियों से अपील की है कि वे … Read More

इस बार दीपावली पर किसी भी हालत में पटाखे नहीं जलाएंगे- सीएम अरविंद केजरीवाल

हम सभी दिल्लीवासी मिलकर इस बार दीपावली पर एक साथ लक्ष्मी पूजन करेंगे और किसी भी हालत में पटाखे नहीं जलाएंगे- सीएम अरविंद केजरीवाल – मैं अपने सभी मंत्रियों के … Read More

प्रधानमंत्री 7 नवंबर को आईआईटी दिल्ली के 51वें वार्षिक दीक्षांत समारोह को संबोधित करेंगे

प्रधानमंत्री 7 नवंबर को आईआईटी दिल्ली के 51वें वार्षिक दीक्षांत समारोह को संबोधित करेंगे 05 NOV 2020 by PIB Delhi प्रधानमंत्री श्री नरेन्द्र मोदी भारतीय प्रौद्योगिकी संस्थान-आईआईटी दिल्ली के 51वें वार्षिक … Read More