પ્રધાનમંત્રીએ IITના વિદ્યાર્થીઓને ગુણવત્તા, વ્યાપકતા, વિશ્વસનીયતા અને અનુરૂપક્ષમતાનો મંત્ર આપ્યો
પ્રધાનમંત્રીએ IIT દિલ્હી ખાતે 51મા પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને દેશની જરૂરિયાતો પારખવાનો અને પરિવર્તનો સાથે પાયાના સ્તરેથી જોડાવાનો અનુરોધ કર્યો ભારત પોતાના યુવાનોને ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’નો … Read More